________________
૧૨૦
अष्टपत्रे सिताम्भोजे, कर्णिकायां कृतस्थितिम् । आद्यं सप्ताक्षरं मन्त्र, पवित्रं चिन्तयेत्ततः ॥ सिद्धादिकचतुष्कं च, दिक्पत्रे यथाक्रमम् । चूलापादचतुष्कं च, विदिक्पत्रेषु चिन्तयेत् ॥
- આ પાંખડીવાળા શ્વેત કમલની હૃદયમાં કલ્પના કરીને તેની કણિકા એટલે તેના મધ્ય ભાગમાં નમો અરિહંત્તાળ’ એ પનિત્ર સાત અક્ષરોવાળા પહેલાં પદ્મની સ્થાપના કરીને તેનું ચિંતન કરે.
અને ‘નમો સિદ્ધાર્થં આદિ ચાર પદ્મની અનુક્રમે દિશાઓની પાંખડીએમાં તથા ચૂલાના ચાર પદોની અનુક્રમે વિશિાની પાંખડીઓમાં સ્થાપના કરીને તેનું ચિંતન કરે
અહીં પાકોની જાણ માટે આ દિશા અને વિદિશાઓનાં પ્રાચીન નામેાના ઉલ્લેખ કરવા ઉચિત સમજીએ છીએ.
પ્રસિદ્ધ નામ
પૂ
દક્ષિણ
પશ્ચિમ
નમસ્કારમ્ ત્રસિદ્ધિ
ઉત્તર
અગ્નિ
નૈઋત્ય
વાયન્ય
ઈશાન
પ્રાચીન નામ
અન્દ્રી
યામ્યા
વારુણી
સૌમ્યા
આગ્નેયી
નૈતી
વાયવ્ય
એશાની
કારણ
ઈન્દ્રન્દ્વારા રક્ષિત
યમદ્રારા રક્ષિત
વરુણુદ્વારા રક્ષિત
સામઢારા રક્ષિત
અગ્નિદ્વારા રક્ષિત
નૈઋતદ્વારા રક્ષિત.
વાયુદ્વારા રક્ષિત ઈશાનદ્વારા રક્ષિત.