________________
૧૪૮
નમસ્કારમંત્રસિદ્ધિ દૂર કરે છે અને આપણને એક પવિત્ર કે સુયોગ્ય માનવી, બનાવે છે.
કબીરજી કહે છે કેશરણે રાખે સાંઈયાં, પૂરે મનકી આશ; એર ન મેરે ચાહિયે, સંત મિલનકી પ્યાસ.
“હે સાહેબ! (પ્રભુ!) મને તમારું શરણ આપે અને મારા મનની આશા પૂરી કરે. મારે બીજું કંઈ જ જોઈતું નથી, માત્ર સંતપુરુષને મળવાની ઝંખના છે?
આ પરથી સંત પુરુષના સમાગમનું અને તેમની સેવા. કરવાનું મહત્ત્વ સમજી શકાશે.
અહીં એ વસ્તુ પણ સ્પષ્ટ કરી દઈએ કે નમસ્કારમંત્રનું ત્રીજું, ચોથું અને પાંચમું પદ એ વાસ્તવમાં સાધુમહાત્માઓનું જ પદ , એટલે તેમના પ્રત્યેની ભક્તિ વધે, તેમની સેવાને રંગ લાગે અને તેમના ચરણ તલાંસવાનું મન થાય એ નિતાંત ઈચ્છવા ચગ્ય છે. આવો મનુષ્ય નમસ્કારમંત્રની સાધના ઝડપથી કરી શકે એમાં કેઈ આશ્ચર્ય કે સદેહ નથી.
(૫) વારિત-વિષય-ક્યાય એટલે જેણે વિષય અને કષાયને વાર્યા છે દૂર કર્યા છે એ. અહીં વિષચથી સંસારના. વિવિધ પ્રકારનાં સુખે ભેગવવાની વૃત્તિ અને કષાયથી ક્રોધ, માન, માયા તથા લેભ એ ચાર પ્રકારની દુષિત મનવૃત્તિઓ સમજવાની છે. ભગવૃત્તિને દૂર કર્યા વિના અધ્યાત્મ, ચાગ