________________
૯૦
નમસ્કારમંત્રસિદ્ધિ
(૧) ચેાજનપ્રમાણ ક્ષેત્રવાળી ભૂમિમાં મનુષ્ય, દેવતા અને તિય ચાની કાડાકાંડ સખ્યામાં અવસ્થિતિ હોવી. (૨) તેમની વાણી મનુષ્ય, તિર્યંચ અને દેવતાઓને પાતપેાતાની ભાષામાં પરિણમવી તથા એક ચેાજન ત ખરાખર સભળાવી.
(૩) મસ્તકના પાછલા ભાગમાં સૂર્યના મખની શાભાના પણ તિરસ્કાર કરનારું મનેાહર ભામડલ હાવુ. (૪–૧૧) સવાસે ચેાજન પર્યંત રોગ—જવરા૪િ પરસ્પર વૈર-વિધપ, ધાન્યાનિ ઉપદ્રવ કરનાર પુષ્કળ ઊંદર વગેરેની ઉત્પત્તિ, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ, તથા સ્વરાષ્ટ્ર અને પરરાષ્ટ્રના ભયનેદ અભાવ ૧.
આ અગિયાર અતિશયેા કમ ક્ષયના પરિણામે ઉત્પન્ન થાય છે.
(૧–૬) આકાશમાં ધર્મચક્ર,૧ શ્વેત સુ ંદર ચામશ,રપાદપીઠ સહિત સ્વચ્છ સ્ફટિકમય ઉજ્જવલ સિંહાસન, ત્રણ છત્રા”, રત્નમયધ્વજ", તથા પાદન્યાસ માટે સુવર્ણ – કમલાનું સાથે ચાલવું", આ બધી સામગ્રી અરિહંત દેવ વિહાર કરતા હાય ત્યારે આકાશમાં સાથે ચાલે છે. (૭–૧૪) સમવસરણમાં રત્ન, સુવર્ણ અને રૂપાના ત્રણ, મનેાહર ક્લિાની રચના થવી,” ચાર દિશાએ ચાર સુખ દેખાવાં, અશોકવૃક્ષની રચના થવી, રસ્તામાં કાંટાઓનુ અધાસુખ થયું,॰ વૃક્ષની ડાળાનું નમવું,
E