________________
છે. ૨૪
નામેવા. ६१ सामान्यमांत्रमशेषविशेषरहितं सत्त्वद्रव्यत्वादिकं गृह्णातीत्येवंशीलः, समेकीभावेन पिण्डीभूततयां विशेषराशिं गृह्णातीति संग्रहः । अयमर्थः । स्वजातेदृष्टेष्टाभ्यामविरोधेन - ' વિશેષાળાને તથા શત્ પ્રહ ર સંપ્રદ ર્તિ રૂા - અમું મેતો રનિં–
યમુમવિર૫પરોવર 8 છે . ' સંગ્રહનું લક્ષણમાત્ર સામાન્યને જ વિષય કરનાર અભિપ્રાયવિશેષ સંગ્રહ ન કહેવાય
છે. ૧૩
g૧ સમસ્ત વિશેષોથી રહિત સવ, દ્રવ્યત્વ વગેરે માત્ર સામાન્યને ગ્રહણ કરવાના સ્વભાવવાળો સંગ્રહ નય છે. તે વિશેષરાશિને એકીસાથે પિંડરૂપે ગ્રહણ કરે છે તેથી સંગ્રહ નય કહેવાય છે. અર્થાત્ દૃષ્ટ–પ્રત્યક્ષ અને ઈષ્ટ-અનમાનથી વિરોધ ન આવે તે રીતે સ્વાતિના વિશેષોને-પર્યાને એકરૂપે (સમૂહરૂપે) ગ્રહણ કરનાર અભિપ્રાય તે સંગ્રહ ન કહેવાય છે. ૧૩
સંગ્રહ નયના ભેદ– .
આ (સંગ્રહ નય) બે પ્રકારે છે; ૧ પર સંગ્રહ અને ૨ અપાર સંગ્રહ. ૧૪ ' (पं०) स्वजातेदृस्टेष्टाभ्यामविरोधेनेति दृष्टं स्वयमनुभूतं, अनुभूतमपि प्रमाणेन ज्ञातમિઝમુદતે રૂા
तत्र परसंग्रहमाहुःअशेपविशेषेष्वौदासीन्यं भजमानः शुद्धद्रव्यं सन्मात्रमभिमन्यमानः
. પ્રસંગ ! ૨ પરામર્શ ફયતનેડપિ યોગનીમ્ | उदाहरन्ति
विश्वमेकं सदविशेषादिति यथा ॥१६॥ - अस्मिन् उक्ते हि सदितिज्ञानाभिधानानुवृत्तिलिङ्गानुमितसत्ताकत्वेनैकत्वमशेषार्थानां संगृह्यते ॥१६॥
પર સંગ્રહનું સ્વરૂપ - શુદ્ધ દ્રવ્ય અટલે સત્તા માત્રને માનનાર અને સમસ્ત વિરોષો(પર્યામાં ઉદાસીનતાને ભજનાર અભિપ્રાયવિશેષ પરસંગ્રહ નય જાણો.
૬૧ આ સૂત્ર તેમજ હવે પછીના સૂત્રમાં પરામર્શ' શબ્દની અનુવૃત્તિ સમજી લેવી. ૧૫
પરસંગ્રહ નયનું ઉદાહરણજેમકે-વિશ્વ એક (એકરૂપ) છે; કારણ કે, સત્તાથી ભિન્ન નથી. ૧૬