________________
૧૪ પથ પાની, તે તે ઉપાય નિરાધ કે તાંઈ જોડે પંડિત જ્ઞાની, જિનંદ૦ ૩ ખમ મુદ્દ સરલ અનીહા સેતી છોધ માન છલ થાની, લભ એ ચારો કમ મેં રૂપે તે કહીએ શુભ ધ્યાની. જિનંદ૦ ૪ કરે અસંયમ દ્રઢતા જિનકી તે વિષયે વિષમાની, ઈન્દ્રિય સંયમ પૂરન સેવી કરે જર મૂર સે હાની. જિનંદ ૫ તીન ગુપ્તિસે લેગ જીતે હરે પરમાદ કાની, અપરમારે પાપ ગ કું બિરતી સું સુખ જાની. જિનંદ ૨. સમ્યગ દરસસે મિથ્યા જીતી આરત રોહિ ધાની, થીર ચીત કરીને છત ચિદાનંદા આતમપદ નિર્વાની જિનંદ ૭
- નવમી નિર્જરા ભાવના. (રાગ કમાન્ય દુમતિ કરિ મેરે પ્રાણી દુર્મતિ એ દેશી)
ચેતન નિર્જરા ભાવના ભાવે રે. ચેતન.