SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ , 'છું, તેમ તેમ વ્યક્તરંગી શ્રીમંતના પૈસાના જોરથી સંયમનાશના કામી, તેઓશ્રી આગળ વધતા જાય છે. આજે ૯૦ વર્ષે પણું. શાસનનું અને સાધુનું હિત કરવાનું મન થતું નથી, તેનું કાણુ સાચી સાધુતાને ખપ નથી તે ખુલ્લું થઈ ગયું છે. રાજ જેના ભક્ત હતા. એવા સમર્થ, મહાજ્ઞાની પૂ. આચાર્ય ભગવંત સિદ્ધસેન દિવાકરસૂરીજી જેવા પાલખીમાં બેસી રાજદરબારે જતાં હતા. તેઓશ્રીના ગુરૂને ખબર પડી મહા સમર્થને પણ આમિક નુકશાનથી બચાવવા માટે અને તેનું • અનુકરણ અસમીઓ ન કરે તે દાખલે બેસાડવા માટે પૂ. ગુરુદેવ વૃદ્ધવાદીઓએ • ' પાલખી ઉપાડનાર ભય લશની સાથે એક બાજુએ પિતે રહ્યા અને તેઓશ્રીને બચાવી લીધા. પૂર્વના મહાપુરુષોને સંયમ અને શાસનની કેટલી ચિંતા હતી અને તેને માટે કેવો ભેગ આપતા, ત્યારે જ સાચી સાધુતના દર્શન થતા. “આજે શ્રી ગચ્છાધિપતિનું આલંબન લઈને અનેક આત્માઓ સાધુતાનું લીલામ કરે છે. શ્રી ગચ્છાધિપતિને તીવ્ર પાપને ઉદય ને તેઓશ્રીને.. બચવનાર વડીલે કે ગુરુ નથી, • તેમ કઈ ભક્ત નથી. પાપનુબંધી પુત્રને જે શરીરની ચિતા કરી સગવડ સાચ , વનારા ઘણુ મળ્યા. તેઓના આત્માની ચિંતા કરનારે કેઈત તે શાસનને તેઓશ્રી નુકશાન કરી શકયા ન હેત. કળિકાળે. આ પ્રભાવ છે. - - . શ્રી રાધિપતિએ કહેલ કે શાસનને ઝુકશાન થતું હોય અને આચાર્યો કે - સાધુન બચાવે તે શક્તિશાળીએ રાજદરબારે જઈને પણ બચાવવું જોઈએ પરિ ણામ આવે કે ન આવે પૂણુ જગતમાં એવી છાપ ન પડે કે શ્રીસંધ બાલે હતો. તે માટે વિરે કવો જ જોઈએ. અને તેથી શાસનના કાર્યમાં પ્રસંગે પ્રસંગે પ્રયત્ન • કર્યા છે. આજે ખાતા દિલે કહેવું પડે છે કે, શ્રી આચાર્યશ્રીને અને વિરોધ ન કરવાનો વખત આવ્યોશ્રી આચાર્યશ્રી શાસનને નુકશાન કરે અને સાધુતાનો નાશ * કરે છતાં તેમને વિરોધ ન કરાય તેવું સમજે નથી. યમરક્ષા માટે મરી ફીટવાની , વાત કરેત પિતે જા સયમરક્ષાની ચિંતા ન કરે અને ચિંતા કરનારને અસત્ય કરાવવા પ્રયત્ન કરે ત્યારે કહેવું પડે કે રક્ષાની વાત કરી તે ઘમાં કલેજનું ગતા* વરણ પેદા કરી તેઓશ્રીના કાર્ય સામે કોઈની નજરે ન જેય તે માટેની બુદ્ધિપૂર્વક - ની રાજરમત હતી. • , ચાર વર્ષ પહેલાં રાજાટ અકારણ બન્યું ત્યારે મારો માછ અગત મિત્ર, જે જિનવાણીના સંપાદક છે અને જિનવાણુનું પાન કરે છે, તેમણે મને લખેલકે * શ્રી આચાર્યશ્રીથી કેટલા જનતરે ધર્મ પાયા અને કેટલા અમાનુસારી સમ્યક્ત્વ, દેશ વિરતિ, સર્વવિરતિ પામ્યા છે. તેને વિચાર કરવા કહેલ પણ મેં તેમને જણાવેલ * શ્રી આચાર્યશ્રીની વાણીના પ્રભાવે તેઓ શ્રીનાં જીવનથી અને તેઓશ્રીન કાર્યોથી * ૧ | વિભાગ ત્રીજો : -
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy