________________
તા. ૮-૧૧-૮૪
સકલ સઘ ચિા અને સાચી સાધુતાને ચાવા
ww
ગચ્છાધિપતિ શ્રી નિજયામ સુરીશ્વરજી મ સાહેબે દેવગુરુની આજ્ઞા ભાંગલા સાથે ૧૧ કલએ ચાળવા માટે આપેલ વચનના ભ’ગ કર્યા તેથી સાચી સાધુતાના નારા કર્યાં છે કે કેમ-તે તપાસ કરવાની થ્રીસ ઘની ફરજ છે. [] ] 口
દેગુરુની આજ્ઞા ભાંગનાર, સાધુતા ાચારના નાશ કરનાર, ભેગેને ભાગવતાર, ત્રણ કાળમાં જૈન શાસનના મહાપુરુષ બની શકે નહી", તે જ્ઞાનીની વાતમાં શ્રદ્ધા હાય તે... શ્રી ગચ્છાધિપતિ જ્ઞાની છે કે વિદ્વાન છે, સાધુ છે કે રાજદ્વારી નેતા છે તે પ્રમાણિકપણે નક્કી કરવુ તેમાં જ સંબંધનું કલ્યાણું છે.
m
]
[] મજે તેવા એવા શ્રીમત હૈય અને ધર્મના નામે ગમે તેટલા પૈસા ખસતા કાય, થજી ખેાટી વાતને પ્રમાર્થિકપણે ખેતી ન માને અને સાચી વાતને મારી નાખવા સહાય કરે તે જૈન શાસનને સાથે શ્રાવક નથી, તેમ જ્ઞાનીગલ તા કહે છે.
[7
[]
જે પેતાના આત્માનું કલ્યાણ ન કરે તે સમુદાય, પક્ષ કે સ“ઘતુ કદી ચાલુ કરી શકે નહી. *~~~FINALMEFATEMEHRANASAMAsiananımnanianAMARANANANAD
ભગવાનના માર્ગ ચારિત્રસ’પન્ન સઁસાધુથી જ ટકે છે, તેવુ' કહેનારા શ્રી ગચ્છાધિપતિ વિજયરામચંદ્રસૂરીશ્વજી મ॰ સાન્તા હાથથી સાધુતાના નાશ થઈ રહ્યો છે. તેને અટકાવવા અને સાચી સાધુતાના દર્શન સુલભ કરાવવા તે સકલ સઘની ફરજ છે. ભગવાનના માની રક્ષા કરવી તે સિદ્ધાંતરક્ષા કહેવાય. શાસનને ફૈલી ખાય તેવા ધૃતારાએથી સઘને ખચાવે, અસ યાં બનેલા વૈષધારી ક્રુગુરુએથી સધને જાગૃત રાખે અને કુગુરુઓને ખુલ્લા પાડે તે શાસનરક્ષક કહેવાય પાતે સયમી હાય અને સાધુના સયમની ચિંતા હેાય, દેવગુરુની આજ્ઞાનું પાલન કનાર-કરાવનાર હાય તે જ સયમરક્ષક કહેવાય. જ્ઞાનીભગવ તેની આ વાતને અમલમાં મૂકી સિદ્ધાંતરક્ષા, શાસનરક્ષા અને સથમરક્ષા કરી હાત તા સાધ્વીજી તથા બહેનને સાથે રાખી વિહારમાં કે ધર્મસ્થાનામાં મર્યાદા બહાર ાઈ રહી શકત નહિ અને ભગવાનને મા સાધુના ઉત્તમ આચારા અને સયુબ ઉપર જ ટકે છે ત કદી નાશ થાત નહીં'.
૪૮ / વિભાગ ત્રીજો