SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ જે ભાઈઓએ વ્યકિતરાગથી અંધ બની, સિદ્ધક્ષેત્રની પવિત્ર ભૂમિમાં પણ, દેવ-ગુરૂની આજ્ઞા ભાંગવામાં, સાધુઓના આચારાના નાશ કરવામાં અને અસયમી જીવન જીવવામાં સહાય કરી છે તેમણે શાસનના દ્રોહ કરી સૌંધનુ કપુ` છે કે કેમ ? તે ત્યાગી-સંયમના રાગી-પાપભીરુ ગીતા જેએ ધર્માંના અજ્ઞાન લેાકાની પ્રશંસાથી કદી ફુલાઈ નહિ. મહાન અહિત ભગવ તેને પૂછુ, શાસનક્ષ ધણીધારી વગરના અનાથ બની ગયા છે. ત્યાગી-સંયમી મહાત્માએ મૌન રહી દુઃખ અનુભવી રહ્યા છે. તેથી ખેાડીબામણીનુ ખેતર લૂટાય તેવી રીતે, છડેચોક લાજમર્યાદા મૂકી, વિહારમાં તથા ધર્મસ્થાનામાં સાધ્વીજીએ તથા બહેન ભગવાનની આજ્ઞા ભંગ કરી મનસ્વી રીતે વર્તે છે. અરાજકતાના કાઈ પાર નથી. તેના કડવા પરિણામ જોવા છતાં કાઇનું લેહી ઉકળતું નથી. ભગવાનનું શાસન અત્યારથી જ નષ્ટ કરી નાખવું ન હેાય તે શાસનના સાચા રાગી મરદે બુદ્ધ ૨ આવે। અને સાચી સાધુતાના સંઘને દર્શન કરાવો. સંપૂર્ણ અહિં સક જીવન જીવવા આટે આધેા પ્રતિક છે. તે પ્રતિકના ઘાત કરી ચેર હિંસા કરનારા અને કરાવનારા, પાંચે ઈન્દ્રિયોના વિષયમાં ગુલામ અને સંયમ માટે સહિન બનેલા, ધર્મની વાતે કરી અજ્ઞાન લેને સાવી સ્વા સાધવા સાધુવેશમાં રહેલા, પાતાના આત્માનું કલ્યાણ નથી કરી શકતા.” તે ભગવાનના માના રક્ષાની વાત કરી શકશે પણ રક્ષા નહિ કરી શÈ, સમરક્ષા માટે વસ્વને ભાગ આપનારા ત્યાગી સાધુએ જ ભગવાનના માર્ગની રક્ષા કરી શકશે. શ્રી આચાર્યશ્રીની છેલ્લે છેલ્લે કાઈ ભવિતવ્યતા સારી હોય અને સમ્રુદ્ધિ સૂઝે તે જ આ ઊંચુ સ્થાન સાÖક કરી શકશે. એ જ વિનતી. ૨૪ / વિભાત્ર ત્રોને લિ. સઘસેવક દીપ'દ વખતચંદના લંદન 1
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy