SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ सप्तभङ्गी निरूपणम् । इत्थं प्रथमभङ्गैकान्तं निरस्येदानीं द्वितीयभङ्गैकान्तनिरास मतिदिशन्तिनिषेधप्रधान एव शब्द इत्यपि प्रागुक्तन्यायादपास्तम् ||२६|| વ્યńમ્ ||૨૬|| अथ तृतीयभङ्गैकान्तं पराकुर्वन्ति - क्रमादुभयप्रधान एवायमित्यपि न साधीयः ||२७|| અમતિ શબ્દ: ||૨|| एतदुपपादयन्ति - अस्य विधिनिषेधान्यतरप्रधानत्वानुभवस्याप्यवाध्यमानत्वात् ॥ २८ ॥ $१ प्रथमद्वितीयभङ्गगतैकैकप्रधानत्वप्रतीतेरप्यबाधितत्वान्न तृतीयभङ्गैकान्ताभ्युपगमः ગ્રેચાત્ ॥૨૮॥ ,'' १६३ ઉપર મુજખ પહેલા ભંગના એકાન્તનું' નિરસન કરીને બીજા ભ’ગના એકાન્તના નિરસનની ભલામણુ—— શબ્દ પ્રધાનરૂપે નિષેધના જ વાચક છે આ કથન પણ પૂર્ણાંકત ન્યાયથી ખડિત થઈ ગયેલ છે. ૨૬. ત્રીજા ભંગના એકાન્તનું નિરાકરણ— શબ્દ અનુક્રમે વિધિ અને નિષેધ મન્નેને જ પ્રધાનરૂપે વાચક છે, એ કથન પણ સમીચીન નથી. ૨૭. ૭૧. સૂત્રમાં ‘અથમ્' થી શબ્દ સમજવા. ૨૭. એ વિષેનું સમ ન— કારણ કે-શબ્દ માત્ર વિધિ કે માત્ર નિષેધને પણ પ્રધાનસ્વરૂપે વાચક છે, એ રીતે થતા અનુભવ માધિત (ખેાટા) નથી. ૨૮. $૧. પ્રથમ ભંગ અને ખીજા ભગ–એ પ્રત્યેકની પ્રાધાન્યતા માષિત થયા વિના જ સાત થાય છે, માટે એકાન્ત ત્રીજા ભંગના સ્વીકાર શ્રેયસ્કર નથી. ૨૮. अथ चतुर्थभङ्गैकान्तपराभवाय प्राहु: युगपद्विधिनिषेधात्मनोऽर्थस्यावाचक एवासाविति च न चतुरस्रम् ॥२९॥ $१ स्यादवक्तव्यमेवेति चतुर्थभङ्गैकान्तो न श्रेयानित्यर्थः ॥२९॥ कुत इत्याहु: - तस्यावक्तव्यशब्देनाप्यवाच्यत्वप्रसङ्गात् ॥३०॥ ચેાથા ભંગના એકાન્તનું નિરાકરણ- શબ્દ એકી સાથે વિધિ અને નિષેધરૂપ પદાર્થના અવાચક જ છે-આસ એલવુ તે ઉચિત નથી. ૨૯. $ વસ્તુ કથંચિત્ અવકતવ્ય જ છે આ ચેાથા ભંગના એકાન્ત પણ શ્રેયસ્કર નથી. ૨૯.
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy