SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૧ નહિ પણ પતિ પત્ની અને ચારિત્ર ગ્રહણ કરેલું, એવી સાધવીએ પણ જૈનશાસનમાં છે. વિશેષ ભાગ વિધવા થયા પછી દીક્ષા લીધેલી એ હોય છે. તેઓ પણ જ્ઞાનાભ્યાસ અને તપશ્ચર્યામાંજ જીવન ગુજારનાર હોય છે. જૈનશાસનમાં જે મહાન સતીઓ થઈ ગયેલી છે, અને જેના નામ દરરોજની પ્રાત:કાળની પ્રતિકમણની ક્રિયામાં લેવામાં આવે છે, તેમાં આ પ્રકરણમાં જેનું વર્ણન કરવામાં આવેલું છે તેમનાં પણ નામ છે. બાળબ્રહ્મચારી સુચેષ્ટાનું પવિત્ર નામ પણ તેમાં આવે છે. શ્રી અંતગડદશાંગ સૂત્ર, વર્ગ સાત, અધ્યયન ૧૩ માં મહા - કાજ શ્રેણિકની પરવાનગીથી તેમની શ્રેણિક મહારાજાની તેર રાણીઓએ દીક્ષા ગ્રહણ કરેલી છે રાણુઓએ લીધેલી તેમનું વર્ણન છે. દીક્ષા. ૧ નંદા. ૨ નંધમતી, ૩ નંતરા, ૪ નંદસેના, ૫ મહતા, ૬ સુમુરૂતા, ૭ મહામતા. ૮ મરૂદેવા, ૯ ભદ્રા, ૧૦ સુભદ્રા, ૧૧ સુજાતા, ૧૨ સુમનાતીતા અને ૧૩ ભૂતદીપ્તા. આ દરેક અગી આર અંગનો અભ્યાસ કરી, વીશ વર્ષને દીક્ષા પર્યાય પાળી તપશ્ચર્યા કરી, પ્રાંતે અનશન કરી મોક્ષે ગએલ છે. વર્ગ ૮ મે. અધ્યયન ૧૦: શ્રેણિકના પછી કેણીકની અપર માતા (શ્રેણિકની રાણીઓ) એ દીક્ષા લીધેલી હતી, તેમનાં નામ સાથે વર્ણન છે. ૧ કોલી, ૨ સુકાલી. ૩ મહાકાલી. ૪ કૃષ્ણ. ૫ સુકૃણા. ૬ મહાકૃષ્ણા. ૭ વોરકૃચ્છા. ૮ રામકૃષ્ણા. ૯ પિતૃશેનકુણા. ૧૦ મહાસેનકૃષ્ણ. આ તમામ સાધવીએ અગીઆર અંગને અભ્યાસ કરી જુદી જુદી રીતના તપનું સેવન કરી, નંદકષીની માફક ભાવનાભાવી આઠ વર્ષને દીક્ષા પર્યાય પાળી, અંતે એક મહીનાની સંખના કરી, સિદ્ધિપ૪ વરેલ છે. આ દશે કે જે તપ કરેલ હતું તેનાં નામ, For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy