SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી–ચંદ્રશેખર. ધૂર્ત વાત સુરિવામિની રે, પટધરસ્યું ન ધરશે નેહ હે. , વાત વીનોદ અચરિજ ભર્યો રે,ચંદ્રશેખર રાસ રસાળ; ત્રિજે ખડે એ પાંચમી રે, શુભવીરે વખાણું ઢાળ. હે. ૨૫ ૨૬. કુંઅરી કહે સખિ સાંભળો, વાત કહી તે સાર;‘પણ જાણ્યાવિણ શું કરે, મુજ મન કેરે વિચાર. ૧. પૂરત તે ફરતા ઘણું, તે બાલિશ લોક સજજન રવિદર્શન વિના, સુજન હશે ચિત ક. નારિ ચરિત્રની આગળ, ધૂર્ત કળા અપ્રમાણ મહિલાએ મહિતળ વચે, રાળ્યા જાણુ અજાણ તેમાં પણ સુશિલા સતિ, બુદ્ધિવતી જે નાર; . કનક કોટીશે ધસે, વરણુવતી સંસાર. જિમ જગ રૂપવતિ સતિ, ધૂતાદિક સાગ; ગિ કર્યો જણ ચારને, આપ વરી સુખભેગ. ૫. કહે સખી અમને કહે, બુદ્ધિ પ્રપંચ વિચાર; પદ્માવતિ વળતું કહે, તેહ તણે અધિકાર ઢાળ ૬ ઠી, (સખરેમેં સખરી કુણુ જગતકી મેહની—એ દેશી.) સુણ હે સખિ લખી વાત પુરાણું ગ્રંથમેં, સતિ કુમતિ ભેદ વિનેશ બડા ગુણ પથમેં; હાં હાં બડા ગુણ પંથમેં, મેરી જાન બડા ગુણ, પંથ, કુડ કપટકી, બાતમેં દૂષણ ડેલ; વિધિ એર નિષેધ રાજદૂત એકાંતન બોલતે. હાંહાં એકાંત. મેરી. ૧. વિશ્વપૂરે ગુણસાગર નામે શ્રેષ્ટિ સુતા, ગુણવંતિ ગુણવલી નામ સતીવ્રત અદ્ભુતા; હાં હાં સતી રૂપ - અનુપ નિહાળત લઘૂતા ભઈ . મેના ઓર રંભા ઉરવશી ઊર્ધ્વ ગતિ ગઈ. હાં હાં ઉર્ધ્વ મેરી. ૨. રાજપૂરે ધનવંત શેઠ , ઘર સાસરા,
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy