________________
૨.
શ્રીમાન વીરવિજ્યજી—ચંદ્રશેખર હરે પછી આ હંસ તે દેખી બળીયાં દાવ જે, સુત નારિ અતિ રાગે છાતી ફાટતી રે લો. હરે મુનિ દર્શન દાન પ્રશંસાથી મરી તેહ જે, રાજકુંવર તું ચિત્રસેન નામે થયે રે લે; હરે છે ત્રીજી ઢાળ તે ત્રીજે ખડે એહ છે, શ્રી શુભવીર મુનિ જ્ઞાનિ જગમાં જે રે લો.
- દેહરા, મુનિ મુખ પૂરવ સુણિ, જાતિ સ્મરણ લહંત; હરખિત થઈ ચ8 નાણિને, પુનરપિ એમ પુછત. કિમ મળશે પદ્માવતી, મુનિ કહે પટરૂપ દેખ; કરત ઈહાપ પામશે, જાતિ સ્મરણ વિશેષ. ઇ ડ તવ મળશે પદ્માવતી, ફળશે વંછિત કામ; મુનિ વાણિ અમૃત સમી, સાંભળી ઉઠયા તા. ચિત્રસેન કહે સચિવને, પરણવું કિણિપરે થાય; તે વદે રત્નપુરે જઈ, કર સર્વ ઉપાય. એમ નિશ્ચય કરિ ચાલિયા, જોતા કૈતિક સાર; દિન કે બિહુ આવિયા, રતનપુરીને બાર. • વાપિ ફૂપ તડાગ વર, દેવાલય નરનાર;
વન તરૂ વાડિ વિલેતા, પિતા નયર દૂવારસંધ્યા સમયે બારણે, સૂરધન જય પ્રાસાદ, એકતિ સૂતા બિહુ, પામિ ચિત્ત આલ્હાદ.
- ઢાળ ૪ થી,
(સત્તરમું પાનનું થાન–એ દેશી). ધનંજય ચિત્ય વિશાળ, ફરતું વનખંડ રસાળ; શુકકી રમે સહ બાળ હે લાલ. પુન્ય - ઉદય ફળ જે. એ આંકણી. પુન્ય. કાળી ચૌદશની રાતે, દેય મિત્ર કરતાં વાતે; રજનિ દેય પ્રહર તે જાતે હે લાલ. ધુન્ય.
૨.