SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) જ્ઞા ૪ દુગછા સંજ્ઞા પ શેક સંજ્ઞા. ૬ ધર્મ સંશા. ૫ સંસ્થાન દ્વાર છ પ્રકારે છે. ૧ સમ ચતુરંસ સંસ્થાન ૨ ન્યાધ પરિમંડલ સંસ્થાન, ૩ સાદિસંસ્થાન.૪ મુજ સંસ્થાન. ૫ વામન સંસ્થાન, ૬ હું છક સંસ્થાના અહીં પાંચ ઇંદ્રિના સંસ્થાન કહે છે. ૧ સ્પર્શેન્દ્રિયનું નાના પ્રકારનું સંસ્થાન છેય છે જે સેંદ્રિયનું ખુરપા સરખું સંસ્થાન હેય છે ૩ ઘાણ ઈંદ્રિયનું તિલને કૂલ સરખું સંસ્થાન હોય છે. ૪ ચકુઈદ્રિયનું મસૂરની દાળ સરખું અદ્ધચંદ્રાકારે સંસ્થાન છે. ૫ - સંદ્રિયનું કલ્પ વૃક્ષના કુલ સરખું સંસ્થાન છે. ૬ કષાયદ્વાર ચાર પ્રકારે છે ૧ મેધ. ૨ માન. ૩ માયા. ૪ લાભ. ૭ વેશ્યા દ્વાર છ પ્રકારે છે. ૧ કૃષ્ણ લેશ્યા. ૨ નીલ લેયા. ૩ કાપિત લેશ્યા ૪ તેજે લેગ્યા. ૫ પદ્મ લેશ્યા. ૬ શુકલ લેગ્યા. ૮ ઈંદ્રિય દ્વાર પાંચ પ્રકારે છે ૧ સ્પર્શઢિય. ૨ રસેંદ્રિય. ૩ બ્રાણેન્દ્રિય. ૪ ચક્ષુદ્રિય. ૫ શ્રોતેંદિય. ૯ સમુદઘાન દ્વારા સાત પ્રકારે છે. ૧ વેદના સમુદધાત. ૨ કયા મુદધાત, ૩ મરણ સમુધાત. 4ધકીય સમુદત પતેજ સમુધાન ૬
SR No.011551
Book TitleNavtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Original Sutra AuthorN/A
AuthorBalabhai Kakalbhai
PublisherBalabhai Kakalbhai
Publication Year
Total Pages79
LanguageGujarati
Classification
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy