SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫ ) લહ, અભ્યાખાન, પિશુન્ય, રતિ અરતિ, પરંપરવાદ, માયામૃષાવાત, મિથ્યાત્વશલ્ય, એ અઢાર પ્રકારે પાપ બંધાય. હવે ખાસ પ્રકારે પાપકર્મ ભેગવાય તે ક ૧ મતિજ્ઞાનાવરણીય જેના ઉદયથી પાંચ ઈયિ તથા મનદ્વારાએ નિયત વસ્તુનું જ્ઞાન થાય છે એવા મતિજ્ઞાનનું જે આચ્છાદન થાય તે. ૨ શ્રુતજ્ઞાનાવરણીય જેના ઉદયથી શાસ્ત્રાનુંસારે જે જ્ઞાન થાય છે એવા શ્રુતજ્ઞાનનું આચ્છાદન થાય તે, ૩ અવધિજ્ઞાનાવરણીય ઈકિયાદિકની અપેક્ષા વિના આત્મ દ્રવ્યને જે સાક્ષાત્ રૂપી દ્રવ્યને જાણવાનું જે જ્ઞાન તેવા અવધિજ્ઞાનનું જે આ છાદન થાય તે, જ મન:પર્યવ જ્ઞાનાવરણીય જેના ઉદયથી સંની પંચેંદ્રિયના મનોગતભાવ જાણવાનું જે જ્ઞાન થાય છે એવા મન:પર્યવજ્ઞાનનું જે આચ્છાદન થાય તે, પ કેવળજ્ઞાનાવરણીય–જેના ઉદયથી વોક્તચાર જ્ઞાન રહિત જે એકલું નિરાવરણ જ્ઞાન હેય એવા કેવળજ્ઞાનનું જે આચ્છાદન થાય તે, એ રીતે પાંચ પ્રકારના જ્ઞાનને જે આચ્છા
SR No.011551
Book TitleNavtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Original Sutra AuthorN/A
AuthorBalabhai Kakalbhai
PublisherBalabhai Kakalbhai
Publication Year
Total Pages79
LanguageGujarati
Classification
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy