________________
પુરવે નવા સોસ, સિધ્ધાચળ જઈએ, હાંહાંરે- ૨ આદીશ્વર અલબેલડારે, મારે મન વસિઆ; હાંહાંરેતુજ શિખર દીવો બળે છે, બીજા આ હહારે૦ ૩ સેનારૂપાનાં બારણાં, બદારો બેલે, હાંરે ખંમા અંબા મા પ્રભુને, ન કેઈતુજ તેલે હાંહાંરે જ કંકા નાદ બાજે ઘણેરે, રૂમઝુમ ત્યાં થાયે, હાં હાંરેધર્મ દવા ઉડે ખીર, આનંદ ન માએ. હાંહાંરે- ૫ ધર્મ મેઘ દ્રષ્ટી કરે, ન ઘર્મજ ડો. હાંહાંરેo ફરી અવસર નહીં આવશે, ધર્મ રસ પીવે હાંહાંરે ૬ સ ખેશ્વર જીન વદતાં, તારગે જાજે. હાંહાંરે. સાથે દેસરિઆનાથનાં દર્શન કરી આજે, હાંહાંરે ૭. આ રાણેકપુરના થાંભલા, ગણતાં ભુલ પાસે, હાંહાંરેo આ ત્યાંથી સીધા નીકળી, અવચળ ૧૮ જા. હાંહાંરે ૮ આ પ્રતિબિંબસના તણાં, તમે દરશન કરજે. હાહરે
યણી મલીન સેવતાં, આનંદમાં ઠરશે. હાંહાંરે- ૯ પંચ તીરથ એ વંદતાં, સુખી આ સિા થઈએ હાંહાંરેo ડાહ્યા સાથે નર નાર, પ્રભુ ગુણ તુજ ગઈએ હાહરે ૧૦
पद ४ રાગ ઈદરસભાની ગજલનો
રાજા હુંમેં કેમકા, એ રાહ, જનપદ સેવા કરે સજજન સે, ધરજે ધ્યાન સદાય;