________________
( ૩૧ ) “તાર તાર એ ઉચ્ચાર,આપને ઉચ્ચારે છે, પદ્મ પ્રભુ આજ હું સળ વધન કાઠે મુળ, તુજ આગે કાકે સહુ ધુળ, ડાહો જૈન હિતેચ્છુ મળી, નમતથી ઉચ્ચારે છે, પદ્મ પ્રભુ૨
पद २४ “સુણે તુમયાર પરદેશી, બચન કેસે નીભાવોગે, ”એ રાહ, સંભવ ધરું ધ્યાન હું તારૂં, લાગે મને નામ બહુ પ્યારું, ટેક, કર્યો છે કર્મ ઘણાં ભારી, હવે આપ ઉગારી, મને છે આશ હે તારી, પ્રભુ ગુણ કેમ વિસારું, સંભવ ધરૂ ધ્યાન ક્ષમા કરે વાંક શીવદાયા, જેન હિતેએ ગુણ ગાયા; કહેડાહ્યા ના જાયા, સંભાવ૫ળ નામ ન વિસારૂં. સંભવધરૂં.
-~ -(0B ––
पद २५ શ, “મેં વારી જોબનામ તેરે સં, એ હુ. અછત નજી .મેરે લાજ, રા મારે કાજ સંભાળે કાજ
અજત ટેક, કાળ અનંતા ભમરેહુ થા, બે નહીં પર મહારાજ
વિજ્યાનંદને વીનતી સ્વીકારે, તું છે સઉનો શીરતાજ અતર ડાશે જૈન હિતેચ્છુ નમે છે, નમે છે જૈન સમાજ અજીત
--
(o)
––