________________
વારે તેણે કહ્યું કે, સ્વામી શામાટેતે વારે શેઠે કહ્યું ભાઈ સાંભળજે તુ ચેરી અને જુગટું મુકી દેતા સુખે આવે. તે વારે દેવદત્ત બે –એ બેવાના વગર જે કહે તે કરું તે વારે શેડ વિચારીને કયા કે તું ખોટું બેસવાનું બંધ કર. તે વારે દેવદત્ત કહે વારુ તે કફ છે તેથી શેઠ બોટું બોલવાની બંધી કરાવી. ઉત્તમને નથી રહું ફળ મળે એ વાત આ ઉપરથી વિચારી જ સિદ્ધ થાય છે. ઉત્તમ વર્ણન
T !જોરેજ , જાન;
भादगारे पें धानको, नहीं मुख मृगराज. હવે દેવદાન ઉપર મુજબ જીણદાસ પાસે અગડ કરી ઘરભણી ચાલે; મા જતાં વિચારવા લાગ્યો કે, હે ! ડેરા તે મને કુવામાં ઉતાર્યો, ખરે! મારા બધા રોજગાર બંધ પડશે. કેમકે મારા રોજગારમાં ખોટું છે ત્યાનું હોય જ છે, તે વિનાનો માલતું નથી, પણ ભલે હવે તે જે કાંઈ સરજયું હશે તે થશે. વન કેમ !
साधु सती अरुसुरमा । ग्यानी ने गजदंत ॥ હતા અપુછા ન વ નો જિરે – અનંત IH.
એવું વિચારીને સ્થિર ચિત કરી ઘરે જઈ બેઠે, એવી રીતે હવે દીવસમાં એક વખત શેઠને પગે લા