________________
જૈન તીથ સસ ગ્રહ
૨૬
શિલાલેખાને સમર્થન કરતાં વિશદ સ્પષ્ટીકરણ પણ કરે છે. શ્રીવસ્તુપાલે કરાવેલી સુંદર રચનાએના માત્ર આ સાહિત્યક પુરાવા સિવાય બહુ ઓછી રચનાકૃતિએ આજે અટ્ઠી જોવા મળે છે. વમાનમાં શ્રીવસ્તુપાલનાં આ મ ંદિરમાં ઘણા ફેરફાર થઈ ગયા છે. શ્રીવસ્તુપાલના પૂર્વ જે અને કુટુંબોની મૂર્તિ એ, અખા અને અવલેાકન આદિ શિખરમાં ખંધાવેલી દેવકુલિકાઓ, ઇંદ્રમંડપ, સુખાદ્ઘાટનક સ્તંભ વગેરેમાંથી અત્યારે કશું જોવા મળતું નથી. શ્રીવસ્તુપાલે શત્રુંજયાવતાર ખંધાવેલું, જેમાં મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાન હતા, પણ આજે જે મુખ્ય વચ્ચેનું મંદિર છે તેમાં મૂળનાયક શ્રીશામળા પાર્શ્વનાથ ભગવાન મિરાજે છે ને એ મૂર્તિ ઉપર સ. ૧૩૦૫ ના લેખ આ પ્રકારે વંચાય છે :—
૨૪
" सं० १३०५ वर्षे वैशाख सुदि ३ शनौ पत्तनवास्तव्य श्रीमालज्ञातीय उ० बाहडमुत महं पद्मसिंह पुत्र ठ. पथिमिदेवीअंगज नज महं श्रीसामतसिंह तथा महामात्य श्री सलखणसिंहाभ्यां श्रीपार्श्वनाथविवं पित्रोः श्रेयसेऽत्र कारितं ततो वृहद्गच्छे श्रीप्रद्यम्नमुरिपटो (ट्टो)दूधरणश्रीमानदेवसूरिशिष्य श्रीजयानं [द]..... પ્રતિષ્ઠિત [શુમં મવતુ] ||
२५ 23
—સ. ૧૩૦૫ ના વૈશાખ સુદ ૩ ને શિનિવારે પુત્તનવાસી શ્રીમાલજ્ઞાતીય ઠં. માહડના પુત્ર મહ. સિંહ અને તેની પત્ની પશ્ચિમિદેવીના પુત્ર.......મહ. સામંતસિંહ તથા મહામાત્ય સલખણુસિંહૈ શ્રીપાર્શ્વનાથ ભગવાનનું મિત્ર પિતાના શ્રેય માટે કરાવ્યું અને તેની શ્રૃહદ્ગચ્છના શ્રીપ્રદ્યમ્નસૂરિ, તેમના શિષ્ય શ્રીમાનદેવસૂરિ, તેમના શિષ્ય શ્રીજયાન દસૂરિ.........એ પ્રતિષ્ઠા કરાવી છે.
આ શિલાલેખથી પ્રતીત થાય છે કે, આ મૂર્તિના ભરાવનાર મંત્રી સામતસિંહ અને મહામાત્ય સલક્ષણસિંહ છે; એટલું જ નહિ આ બંને ભાઈ એએ ગિરનાર પરના શ્રીનેમિજિનાલયની આગળ એક ઊંચું મન્દિર ખંધાવી મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવાનને પ્રતિષ્ઠિત કર્યાના હવાલે! સ. ૧૩૨૦ ના એક શિલાલેખમાંથીર આ પ્રકારે મળે છે:
“રંગતાપજીયુજે જી, શ્રીિિનયાવ્રતઃ । પ્રાંશુ પ્રાસાદ્મસ્થાપિ, વિવું પાર્શ્વતિનેશિતું : શ્૰|| '
એ મંદિરના અગ્રભાગમાં, પોતાના વંશોનો મૂતિ સહિત શ્રીનેમિનાથ તીર્થંકરની મૂર્તિવાળા “ સુખેદ્ઘાટનક ' નામનેા સુંદર અને ઉન્નત સ્તંભ બનાવ્યા. ત્યાં જ ઠં, આશરાજ ( પોતાના પિતા )ના પિતા અને પિતામહનું પશુ મૂર્તિયુગલ સ્થાપન કર્યું. વળી, “ પ્રષામા ” ( પરબડી )ની પાસે ત્રણ તીર્થંકરાની ત્રણ દેવકુલિકાઓ (લેખામાં જણાવ્યા પ્રમાણે રાત્રુ જ્યાવતાર, સ્તંભનકાવતાર અને સત્યપુરાવતાર નામે) તથા પ્રશસ્તિ સહિત સરસ્વતી દેવીની દેવકુલિકા જેવાં પેાતાના પૂર્વજોની પશુ એ મૂર્તિ મા હતી એમ ચાર દેવકુલિકાઓ બનાવી, શ્રીનેમિનાથના મુખ્ય મંદિરના મંડપના ઉપર સુવર્ણ કલા સ્થાપ્યા. અભિકાના મંદિર આગળ એક મોટા મડપ બનાવો, તથા એક તીથંકરની દેવકુલિકા પણ ત્યાં બનાવી. અંબિકાદેવીની આસપાસના પરિકર આરાસઙ્ગાના ઉજ્જવલ આરસપાષાણુને બનાવ્યેા. એ આંબાવાળા શિખર ઉપર ઠે. ચંડપના કલ્યાણુ માટે શ્રીનેમિનાથની એક મૂર્તિ તથા એક ખુદ ચંડપની મૂર્તિ અને પેાતાના ભાઈ મદેવની એક સ્મૃતિ; એમ ત્રણ મૂર્તિ સ્થાપન કરી, આવો જ રીતે અવલેકન નામના શિખર ઉપર ૪. ચડપ્રસાદના પુણ્ય માટે શ્રીનેમિજિનની તથા ખુદ ૪. ચંડપ્રસાદની અને પોતાની; એમ ત્રણુ સ્મૃતિએ સ્થાપી. પ્રદ્યુમ્ન નામના શિખર ઉપર પણ ૪. સેામના શ્રેયાર્થે શ્રીનેમિનિની તથા ૪. સામ અને પેાતાના નાનાભાઈ તેજપાલની; એમ ત્રણ પ્રતિમા પ્રતિષ્ઠિત કરી, એજ પ્રમાણે સાંશિખર ઉપર ૩. આશરાજના પુણ્યાર્થે તેમિજિનની અને ખુદ ઠ, આારાજ તથા તેની પત્ની કુમારદેવી ( મંત્રીશ્વરની. માતા )ની એમ ત્રણ પ્રતિમા વિરાજમાન કરી. ” પ્રસ્તાવઃ ૬, શ્લેષ્ટઃ ૬૯૧ થી ૭૨૯
ܕܝ
tr ૨૪. તપાલિ વમતિ ભ્રમણુ કારિઉ રિસÌરારૂ, ટ્ટાવય સંમેય સિહરવરમંડપુ મણુદ્રરૂ, (૧૫) ડિજમ્મુ મદિન દુવિ તુંશું પાસાઈૐ, ધમ્મિય સિફ્ ણુંતિ દૈવ વિવિ લેાઈઉ. (૧૬) તેજલિ તેમ્નવિ તત્ય ટ્ટિયણુઋણુરજણ, કલ્યાણુ ત તુંગુ જીયણું લધિ ગયચું ગણુ, (૧૭) દીસઈ દિસિ દિસિ કું ડ ડ નીઝરણુ ઉમાલા, મડપુ દેપાલિ મ`ત્રિ ઉરિક વિસાલે. ” (૧૮) શ્રીવિજયસેનસૂરિરચિત - સમરરાસુઃ
૨૫. દ
ગુજરાતના ઐતિહાસિક લેખે!” ભા. ૩, પૃ. ૪૨,
૨૬. એન. પૃ. ૨૦૬ ઉપર પ્રસિદ્ધ યેલા સ. ૧૩૦૨ના એક શિલાલેખમાંથી એવી હકીકત સાંપડે છેકે, ગુજરાતના મહારાજા વીસલદેને સાધુસિંહને સૌરાષ્ટ્રના મુખે નીમ્યા હતા. પાછળથી તેની લાટમાં બદલી કરીને તે નદાના કાંઠે મરણ પામ્યા. તેના. ભાઇ મંત્રી સામસિંહે પોતાના ભાઈના પુણ્યાર્થે સલક્ષ નારાયણનું વિષ્ણુમંદિર અને શ્રીપાર્શ્વનાથ ભગવાનનું મંદિર ગિરનાર પર બધાવ્યું હતું.