________________
શ્રીમાન વીરવિજયજી ચંદ્રશેખર, ૬૮૩ અન્નમશે કેઈ આવશે રે, કરશે તે ઉપગાર લાલ;. ' . . તતખિણ દાનશાળા કરી રે, આવે લોક ‘હજારો લાલ. અમરની ૧૮. ખાખી યોગી જે જે કહે રે, તે તે કીધ ઉપાયો લાલ; - પણ એક લેશ ગુણ નવિ થિયેરે, તવ નૃપશેકે ભરાયો લાલ.' અમરની ૧૮. બેસે ન રાજ્ય કચેરીએ રે, ગીત નૃત્યની સુહાવે'લાલ, દંપતિ દેય ચિંતા ભરે રે, દિવસ નીશા વિ જાવે લાલ. અમરની ૨૦. એક દિન ચિંતે એ દેવની રે, માયા દેવી સમાવે લાલ, જઈ વડ હેઠે કરી વિનતિ રે, કરૂણાએ કાંઈએ બતાવે લાલ. અમરની ૨૧. ઈમ ધારિ શુભ વેળા લહી રે, ચાલ્યા રાય એકાકી લાલ; દિન કેતે વડ પામિયે રે, રાત્રે સૂતે તે પાકી લાલ. અમરની ૨૨.
અતિ ચિંતાએ નિદ્રા નહી રે, દેવી યક્ષને ભાખે લાલ કુણુ દુખિયે નર એકલો રે, તવ, સૂર ઉત્તર દાખે લાલ. અમરનીર૩. મિત્ર વિયોગે એ દુખ ભર્યો રે, સા ભણે કીમ વિયેગીલાલ; સો કહે પૂર્વે આવ્યા હતા રે, પનિ મિત્રશું ભગી લાલ. અમરની ર૪. તે દીન મેં તુજને કહી રે, એહને આવળી ચારે લાલ; મિત્રે ટાળી તે આવી રે, પણ મેં ના કહી તે વારે લાલ. અમરની ૨૫. તે લોપી નૃપ આગળ રે, વાત કરી તિણે તે હો લાલ; દેવનું વાક્ય ન અન્યથા રે, પથ્થરમય થઈ દે હો લાલ. અમરની ૨૬. તાસ વિયોગે સૂનો ઈહાં રે, સુણિ દેવી ના પુછે લાલ; જિમ પાછો નર રૂપે હુવે રે, તે પ્રતિકાર કર્યો છે લાલ અમરની. ર૭. જક્ષ કહે જે શિયળ સતિ રે, સૂત ઉછગે કર ફરસે લાલ; તમત્રી નરરૂપેહુવે રે, સૂણિ રાજા મન હરશે લાલ.અમરની ૨૮. ઉઠી પ્રભાતે માર્ગે ચાલ્યો રે, પોહેત વસ તપૂર ગેહે લાલ; હષ લોક પદાવતિ રે, દેખી રાયને નેહે લાલ. અમરની ૨૮. ગર્ભવતી સ્ત્રીવાતજ સૂણી રે, દિન દો યાર હર્ષભરાવે લાલ; શુભ વેળાએ ભૂત જોતદારે, દિનંદસ ઓચ્છવ થાવે લાલ. અમરની. ૩૦. ધર્મસેનાભિધ થાપતા રે, ધર્મપસાએ સુખ પાવે લાલ, સજજન સાથે દીન બારમે રે, દાનશાળાએ નૃપ આવે લાલ. અમરની ૩૧.