________________
શ્રીમાન્ વીરવિજ્યજીચંદ્રશેખર. ૧૬૭૧ ધૂર્ત વાતમુણિરવામિની પટધરસ્યું ન ધરશ હ. જૂઠ. ૨૫. વાત વીનોદ અચરિજ ભર્યો રે ચંદ્રશેખર રાસ રસાળ; ' ત્રિજે ખડે એ પાંચમી રે; શુભવીરે વખાણું ઢાળ: જૂઠે. ૨૬. -
દેહરા - ૧ : કુઅરી કહે સખિ સાંભળે, વાત કહી તે સાર, પણ જાણ્યાવિણ શું કરે, મુજ મન કેર -વિચાર. , ઘરત તા ફરતા ઘણા, ધતે બાલિશ લોક, સજજન રવિદર્શન વિના, મુજ ન હશે ચિત કેક. નારિ ચરિત્રની આગળ, ધૂર્ત કળા અપ્રમાણ; મહિલાએ મહિતળ વચ્ચે, રોળ્યા જાણુ અજાણ તેમાં પણ સુશિલા સતિ, બુદ્ધિવતી જે નાર; કનક કસેટીશે - ઘસે, વરણુવતાં - સંસાર. જિમ જગ રૂપવતિ સતિ, ધૂર્તાદિક સગ; યોગિ કર્યા પણ ચારને, આપ ૫ વરી સુખભેગ. કહે સખી અમને કહ, બુદ્ધિ પ્રપચ વિચાર; પદ્માવતિ વળતુ કહે, તેહ તણો અધિકાર
ઢીળ ૬ ઠી, (સખરેમે સખરી કુણ જગતકી મોહનીએ દેશી. ) “સુણું હે સખિ લખી વાત, પુરાણ ગ્રથમે, સતિ કુમતિ ભેદ વિનોદ બડા ગુણ પથમે; હાં હાં બડા, ગુણ પંથમેં, મેરી જાન બડા ગુણ પથમે.' કુડ કપટકી બાતમે , દૂષણ 'ડેલઃ | વિધિ એર નિષેધરાજાદત એકાત ન લત. હાં હાં એકાત મેરી. ૧. વિશ્વપૂરે ગુણસાગર નામે શ્રેષ્ટિ સુતા, ગુણવતિ ગુણવલી નામ સતીત્રત અદ્ભતા; હા હા સતી..
રૂ૫ અનૂપ નિહાળત - લઘુતા ભઈ, ' મેના ઓર રજા ઉરવશી ઉર્ધ્વ ગતિ ગઈ. હાહાં ઉર્ધ્વ મેરી. ૨.
રાજપૂરે ધનવ ત શેઠ ઘર સાસરા,