________________
શ્રીમાન વીરવિજયેજી–ધમ્મિલકુમાર. ૪૩૭ મુજ ભરણે પરજાળીને, કર સઘળું હાથ; એમ કહેતાં તે મરણ લહ્યો, દિયે અગનિ મહિનાથ. ૮
ઢાળ ૬ ઠ્ઠી. ( નદી યમુના તીર, ઉડે દેવ ૫ બીયાં—એ થી ) થે બેસી ગિરિમજઝ ગયો નદી ઊતરી, કુવર શિલા કરી દૂર બોલાવે મુંદરી; ઊંચે સ્વરે મુણું શદ તુરત ચિંતા ભરે, આવી કહે મા આદરે આવો અમ ઘરે. . રથ ઠવી વિવરે દંપતી ભૂધર સચરે, તવ કહે ચેપ્રિયા કેમ આવિયા અમ ઘરે; વાત સકળ કુવરે તિહા મૂળ થી કહી, દેખી ખનું સા સાચપણે માની સહી, ૨. કુવર મકરધ્વજતુલ્ય સ્વરૂપે સા ચળી, જયસુંદરી પણ થોભી ચિત્રામણું પૂતળી; નૃપનંદન પણ મોહિની દેખી મિહીર, દિલ વસી રંભા ઉર્વશી એમ વિસ્મય થયો. ૩. નાગકની પાતાળથી ચેરે અપહરી, નાગદેવ ભર્યું નામ ઠવ્યું જયસુદરી; નયણે નયણ મિલાવી રહ્યા વાદી પરે, તવ સા હૃદયશુ નેહ ધરી એમ ઉચ્ચરે. ૪૮ તુજ મુખ દેખી હુ શુદ્ધિ બુદ્ધિ ભૂલી ગઈ, પ્રેમકટારી લાગી તેણે ઘાયલ થઈ ઘાયેલ ચોરને શીતળ જળ પાયો ખરો, પ્રેમ સુધારસ સિંચતો તે મુજ ઉદ્ધરે. ૫. તુમ સઘળી નારીની દાસી થઈ રહુ, તેહનાં કટુક વચન પણ તુમ હુકમે સહું; ચણ પડયુ વિદ્યામાં પણ લઈ સમારવું, બાળ વચન પણ હિતનું ચિત્તમાં ધારવું. એ ચડાળ પાસથી ઉત્તમ વિદ્યા શીખવી, નારીરતન પણ લેવુ દુકુળ સંભવી લવણસુતા હરિ કેશવે ઘર લખમી કરી, કાળી ગારી પર્વતજા રે વરી. છે. કનક કોડ ધન તુમને પી સેવશું, આ ભવમા વહાલેશર માનુ દેવશું; રાગ વિલુધેિ કુંવર એ સાચું સહેમદનમ જરી ચિત્ત ચમકી કુવરને એમ કહે. ૮. -ગુણ પ્રીતમ નિર્લજ પડ્યો તું પાસમા, હરણ પરે પડી હું રે વળી તુજ આશમાં; આ રાજપુત્ર પવિત્ર પુરૂપવત કિતા રહ્યું, નીચ મારગ અનુસરતાંનિમળ કુળ ગયું. ૯. કુળવઉત્તમવ શ ને ક્ષત્રીપણું ટાળ્યું, મુજ સાથે કરકોલ વચન બોલ્યું બન્યું; કાક અમેધ્ય પરે દારા જિયો, ભ્રષ્ટ સકળ ગુણજાત ભાતમાંથી ગયો. ૧૦, વણિકતા પણ હું તુમથી ઉડી ઘણી, સતવયણે ઘર રખી માળા આપણી; કતા વર કુમારીસમી ઘરમાં રહી, પીડા વરી હું તુમ ઉત્તમ જાતિ લખી. ૧૧અંડી સાહેલી સાથ નાથ સાથે સજ્યાં, તુમ વચને બધાણી પીહરીયાં તળ્યાં; માન પિતા સાગરીયાને કુળખ પણ ધરી, શિયળ તજી તુમ સજન સગે નીકળી ૧ર