________________
પર
જૈનકાવ્યદાહન.
પંડિત શ્રી નેમવિજયજી.
પડિત શ્રી નેમવિજયજી વિ॰ સ૦ ૧૭૦૦ મા તપગચ્છને વિષે થયા છે. આ સમયે ગપતિ શ્રી વિજયસેનસૂરિ હતા શીલવતી રાસ.
ખંડ ૧ લા. ઢાહરા
કાર અક્ષર અધિક, જપતાં પાતિક જત, એથી અવિકા કા નહિં, શિવપદ આપે સત અધ્યાપક આઠે પ્રહર, આપે આળસ છંડ; ન્યાતિરૂપ જગદીશ જે, માલે સમતા સત. ઇચ્છા રાખે અતિ ઘણી, લય આણે ગુણલીણુ; અતર્ધર અગુર્ગુરૂ, છાલે કીધા છીણ, પાતિકહરય પય કમળ, વિમળ કમળાવશ; અવિનાશી અલવેસર્, પ્રણમીજે પરશ’સ સુખદાયક વર્ણ્ સરસ્વતી, દાયક સમકિતવાન, તાતત્વ વિચારણા, અક્ષર આપે જ્ઞાન કહે કવિજન સદગુરૂતણા, ચરણકમળ નમી વાય; સાન્નિધ્યકારી શિવપૂરા, માગી તાસ પસાય. શીલ સમે! સસાર્મા, શિખર ન કાઇ થેક; શીલવત સતિયેાતા, (તે) સુંદર થા શલાક શિયલવતી મેાટી સતી, સહુ સતિયાં સિરદાર; રાખે અવસર શીલને, તે પામે ભવપાર. ઢાળ ૧ લી. (દેશી ખિ લીની. )
૧.
૩.
૪.
$.
૭.
૮.
શીલ સ સારે સાર, સહી ભાખ્યા શ્રી કિરતાર હા ભાવે ભવ સુણા, ચોવીશે જિનરાજ, લીલા શીક્ષતણી વહેલાજ હા ભાવે ભવિ ગુણા.