________________
શ્રીમાન આનંદઘન-પદ્યરત્નાવલિ.
૨૫
અનુભવ રસમેં રોગ ન સોગા, લક વાદ સબ મેટા, કેવળ અચલ અનાદિ અબાધિત, શિવશ કરતા ભેટા. અવધુ૩. વર્ષો બુંદ સમુદ્ર સમાની, ખબર ન પાવે કોઈ, આનંદઘન વહૈ જ્યોતિ સમાવે, અલખ કરાવે છે. અવધ૦ ૪.
પધરન ૨૪ મું. રાગ-રામગ્રી.
મુને મહારે કબ મિલગે મનમેલ, મુને મનમે લુવિણ કેલિ ન કલિયે, વાલે કવલ કાઈ વેલ આપ મિલ્યાથી અતર રાખે, સુમનુષ્ય નહી તે લેલૂ, આનદાન પ્રભુ મન મળિયા વિણ, કેનવિ વિલગેચેલા
પદ્યરન ૨૫ મું. રાગ-રામગ્રી : કયારે મુને મિલશે માહાર સત સનેહી, ક્યારે ટેક સંત સનેહી સૂરિજન પાબે, રાખે ન ધીરજ દેહી, ક્યારે, ૧. જન જન આગલ અતરગતની, વાતડલી કહુ કહી, આનંદઘન પ્રભુ વૈદ્ય વિયોગે, કિમ જીવે મધુમેહી. કયારે. ૨.
પદ્યરત્ન ૨૬ મું, રાગ આશાવરી, અવધ ક્યા માગુ ગુનાહીના, વે ગુન ગનિ ન પ્રવીના અવધ આકણી ગાય ન જાનુ બજાય ન જાનું, ન જાનુ સુર ભેવા, રીજ ન જાનુ રીજાય ન જાનુ, ન જાનુ પદવા અવધ 1. વેદ ન જાનુ કિતાબ ન જાનું, જાનુ ને લચ્છી દા; તરકવાદ વિવાદ ન જાનુ, ન જાનુ કવિ કાંદા અવધૂ૦ ૨ જાપ ન જાનુ જુવાબ ન જાનુ, ન જાનુ કવિવાતા, ધાવ ન જાનું ભગતિ ન જાનું, જાનુ ન સીરા તાતા અવધૂ૦ ૩ ગ્યાન ન જાનું વિગ્યાન ન જાનુ, ન જાનુ ભજનામા, આનંદ ધન પ્રભુ કે ઘરકારે, રટન કરૂ ગુણધામા. અવધૂ. ૪
૧ “ ન જાનુ પદ નામા એ પ્રમાણે પાડાતર છે.-સંગ્રહકર્તા