________________
- નવતત્ત્વદીપિકા યાને જૈન ધર્મનુ અદ્ભુત તત્ત્વજ્ઞાન ' એ નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું.
અમને જણાવતાં આનંદ થાય છે કે માત્ર દોઢથી બે વર્ષના ગાળામાં જ એ ગ્રંથની તમામ નકલ વેચાઈ ગઈ અને તેની માગણી ચાલુ જ રહી, પરંતુ અન્ય પ્રકાશનાની યાજના હાથ પર હાવાથી તેની ખીજી આવૃત્તિ તરતમાં જ પ્રકાશિત કરી શકયા નહિ. એવામાં ગત વર્ષ તાલધ્વજ જૈન વિદ્યાથીગૃહના મુખ્ય કાય કર્તા સદ્ગુણાનુરાગી શ્રી દલીચંદ પરસેાત્તમ શાહની આ ગ્રંથ પ્રકટ કરવાની પ્રબલ, પ્રેરણા થઈ અને તેની કેટલીક જવાબદારી પેાતાના શિરે લઈ લીધી. તેથી આ બીજી આવૃત્તિ પ્રકાશિત કરવાનું શક્ય બન્યું. તે માટે અમે શ્રી દલીચંદભાઈને ખાસ આભાર માનીએ છીએ.
પ્રથમ આવૃત્તિનું સંશાધન કરવામાં આવ્યું છે, પશુ તેમાં વિશેષ સુધારા-વધારા થયા નથી. વિશેષમાં કાગળ તથા છાપકામમાં ખૂબ વધારા થવાથી ગ્રંથનું મૂલ્ય રૂા. ૮-૦૦ રાખવામાં આવ્યુ છે, પણ તેનુ કદ જોતાં તે ક્ષતવ્ય લેખાશે.
નવતત્ત્વપ્રકરણનું રહસ્ય જાણવા ઈચ્છનાર સહુ કાઈને આ ગ્રંચ ઘડ્ડા ઉપયાગી થશે, એમાં શંકા નથી.
પુ. પૂ. મા. શ્રીમદ્ ૧૦૦૮ શ્રી વિજ્યધમસૂરીશ્વરજી મહારાજે આ ગ્રંથતું સમપ`ણુ સ્વીકાયુ" છે, તે માટે અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ.
આશા છે કે જૈન ધર્મના આચાર-વિચારના પ્રચાર કરવામાં રસ ધરાવનાર મહાનુભાવા તથા સાંસ્થાએ આ ગ્રંથના પ્રચારમાં ગ્રામ્ય સાથ અને સહકાર આપશે.
પ્રાથય