________________
૨૫૦
નવ-તત્વ-દીપિકા
પરિણામ રેકાય, તેને ગુપ્તિ કહે છે. અહીં ગુન્ ધાતુ રક્ષા કરવાનો અર્થમાં છે. - પરીસહ-પરીષહ, પરીષહજય.
મોક્ષમાર્ગમાંથી વિનિપાત ન થવા દેનારી તેમજ કર્મની નિર્જરાના કારણભૂત એવી સુધાદિ ઉપદ્રવે સહન કરવાની શક્તિને પરીષહ કહે છે
ધો-યતિધર્મ. * મેક્ષ માટે યત્ન કરે તે યતિ કહેવાય છે. સાધુ, શ્રમણ, મુનિ, ભિક્ષુ એ તેના પર્યાય શબ્દો છે. યતિને ધર્મ, તે યતિધર્મ. - માવળા-ભાવના.
જે ભવવૈરાગ્યાદિ નિમિત્તે વારંવાર ભાવવામાં આવેવિચાāામાં આવે, તે ભાવના કહેવાય છે. અથવા જેના પુનઃ પુનઃ સ્મરણ વડે આત્મા મેલાભિમુખ થાય, તેને ભાવના સમજવાની છે.
રિચારિત્ર. * * “રાત્તિ નિતિન ફરિ વારિત્રમ્ | જેના વડે અનિન્દ્રિત અર્થાત્ પ્રશસ્ત આચરણ થાય, તે ચારિત્ર કહેવાય.” અથવા “અષ્ટવિ-કર્મચરિત્ વા રાત્રિઆઠ પ્રકારના કર્મસંચયને ખાલી કરનાર હોવાથી તે ચારિત્ર કહેવાય છે.”
vબ-પાંચ,