________________
પાપતત્ત્વ
૨૦૦૭
પ્રાપ્ત થતું નથી, તેથી મિથ્યાત્વને આત્માના મહાન શત્રુ માનવામાં આવ્યા છે. તેના પાંચ, છ તથા
પ્રકારો
શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે.
“
ચાવતુલ-સ્થાવરાક.
સ્થાવર નામ જેની આદિમાં છે, એવી ક્રશ પ્રકૃતિના સમૂહ તે સ્થાવરજીશક, કવાનુપ્રકરણમાં નામક અને તેની ઉત્તરપ્રકૃતિએમાં સ્થાવરદશકનાં નામ આપેલાં છે. તેને ઉલ્લેખ પ્રકરણકાર સ્વયં વીશમી ગાથામાં કરશે,
નિતિન-નરકત્રિક.
.
નિશ્ર્ચ-નરક, તેને લગતું ત્રિક, તે નરકત્રિક. અહીં નરકત્રિકથી નરકગતિ, નરકનુપૂર્વી અને નરકનું આયુષ્ય એ ત્રણ ક પ્રકૃતિએ સમજવાની છે.
ાય કષાય.
પચીશ છે ઃ
વળવીસ-પચીશ પ્રકારના ચારિત્રમાડુનીયની ઉત્તપ્રકૃતિ સોળ કષાયરૂપ અને નવું નાકષાયરૂપ તે તેના અહીં ાય તરીકે સામાન્ય ઉલ્લેખ કરવામાં આવ્યા છે.
આનુપૂર્વી નામ.
ટ્રાવિતિ અને ચતુરિન્દ્રિય જાતિ. જીવનદ્દ–અશુભ વિદ્યાયાતિ
તિચિતુષ્પ—તિય દ્વિક. તિય ચગતિનામ અને તિય ચ
નાગો-એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઈન્દ્રિય