________________
•
૧૮૪
નવ-તત્ત્વ-દીપિકા
હાય. (૩) સાક્રિસ સ્થાન ના૦ ૪૦નાભિની નીચેનાં અંગો પ્રમાણેાપેત અને લક્ષણયુક્ત હાય, પણ ઉપરનાં અંગા પ્રમાણુ અને લક્ષણરહિત હાય. (૪) વામનસ સ્થાન ના૦ કહાથ, પગ, મસ્તક, ડોક પ્રમાણાપેત તથા લક્ષયુક્ત હાય, પણ ખીજાં અંગે પ્રમાણુ અને લક્ષણથી રહિત હેાય. (૬) મુન્જસંસ્થાન ના॰ ક—હાથ, પગ, મસ્તક અને ડોક પ્રમાણ તથા લક્ષણથી રહિત હાય, પણ ખીજા અંગા પ્રમાણાપત તથા લક્ષણથી યુક્ત હાય અને (૬) હુંંક સસ્થાન ના ૪૦શરીરનાં બધાં અંગો પ્રમાણ અને લક્ષણથી રહિત હોય.
(૯) વનામકર્મ–તેની ઉત્તપ્રકૃતિએ પાંચ છે: (૧) કૃષ્ણ, (૨) નીલ—(ઘેરા વાદળી), (૩) રકત, (૪) પીત અને (૫) શ્વેત.
(૧૦) રસનામમ`તેની ઉત્તર પ્રકૃતિએ પાંચ છેઃ (૧) તિકત (કડવા), (૨) કટુ (તીખા), (૩) કષાય (તુરા); (૪) આમ્લ (મારા) અને (૫) મધુર (મીઠે).
(૧૧) ગધનાયક-તેની ઉત્તપ્રકૃતિ એ છે: ૧. સુરભિગ'ધ અને ૨. દુરભિગંધ,
છે :
(૧૨) પનામ કમ તેની ઉત્તરપ્રકૃતિ આઢ (૧) શીત, (૨) ઉષ્ણ, (૩) સ્નિગ્ધ, (૪) રુક્ષ, (૫) લઘુ,' (૬) ગુરુ, (૭) મૃદુ અને (૮) કર્કશ, (૧૩) આનુપૂર્વી નામક
અળદની
ક
L
નાથ જેવુ... છે. જેમ નાથને પકડીને અળદને ધારેલા સ્થળે