________________
પદ્રવ્ય અને વિશેષ વિચારણા
1ષક જેમી- અવસ્થાઓ બદલાતી હોય તે અશાશ્વત કે અનિત્ય કહેવાય. આ રીતે જીવ અને પુદ્ગલ અનિત્ય છે, કારણકે તેમની અવરથાઓ બદલાતી રહે છે. દાખલા તરીકે જીવ એક વાર દેવની અવસ્થામાં હોય તે બીજી વાર મનુષ્યની અવસ્થામાં હોય છે, અથવા એક વાર મનુષ્યની અવસ્થા માં હોય છે તે બીજી વાર તિ ચ, નીરક કે દેવની અવસ્થામાં હિય છે. આમ તેની અવર બદલાતી રહે છે. પુદ્ગલમાં પણ સંઘાત, ભેિદ તથા ભેદસંઘાત વગેરે કારણે તેની અવસ્થામાં પરિવર્તન થાય છે. *
•
S
5
''
.. બાકીનાં ચાર પ્રત્યે નિત્ય છે, કારણ કે તેમની અવસ્થામાં કંઈ પરિવર્તન થતું નથી. • • • •
પદ્રવ્યમાં કારણ અકારણને વિચાર, 1 c નવૂમું દ્વાર કારણું કહ્યું છે, એટલે કષદ્રષ્યમાં કારણે કેટલાં અને અકારણે કેટલાં, એ વિચારવું ઘટે છે. અહીં જે દ્રવ્ય અન્ય દ્રવ્યવા કાર્યમાં ઉપકારી કે નિમિત્તભૂત હોય તેને કારણ સમજવાનું છે અને જે દ્રવ્યના કાર્યમાં નિમિત્ત ભૂત થયું હોય તેને અકારણ સમજવાનું છે. જેમ કુંભારકામમાં, ચાકડો આદિક કારણ છે અને કુંભાર પતે અકારણ છે, તેમ જીવને ગંતિ આદિ કાર્યમાં ધમરિહંકાય વિગેરે અને એ આદિકાર્યમાં પુદ્ગલ ઉંધકારીને કારણે છે. પરંતુ માંરિકા વગેરેને જીવઉપકારી કારણું નથી, એટલે ધમસ્તિકાય એસ્પિાંચે