________________
૧૪૨
અનિત્યભૂત. જે આકૃતિની શકાય, તે ઈત્યભૂત અને અનિત્યં ભૂત. અથવા નિયત જેવા અનિયત
અવતત્ત્વ
એ પ્રકાશ છે : ત્થિભૂત અને અન્ય આકૃતિ સાથે તુલના કરી તુલના ન કરી શકાય, તે આકાર, તે 'ભૂત અને મેઘાઢિના આકાર તે અનિત્યં ભૂત. ઈત્ય'ભૂત સંસ્થાનના પાંચ પ્રકાશ છે : (૧) પરિમ’ડા—બહારથી ગાળ, પણ અંદરથી પોતુ. જેમકે ચૂડી. (૨) વૃત્તબહારથી ગાળ અને અ ંદરથી પણ ભરેલુ. જેમકે કુંભારના ચાકડો. (૩) ત્ર્યસ્ર ત્રિશુ. (૪) ચતુરજી—ચારસ અને (૫) આયત–દીઘ. જેમકે ડ. . ભેદ
એકત્વમાં પરિણત થયેલા પુદ્ગલપિંડના વિશ્લેષ અર્થાત્ વિભાગ કરવા, એ ભેદ્ન કહેવાય છે. તેનાં પાંચ પ્રકારો છે : (૧) ઔ—િચીરવા અથવા ફાડવાથી વિભાગ થવા તે. કરવતથી લાકડાના જે વિભાગે થાય છે, તે ઔરિક ભેદ સમજવા. (૨) ચૌણિક-કણ કણના રૂપમાં ચૂણું થવું તે. ઘઉંને ઘંટીમાં પીસવાથી જે આટ થાય છે, તે ચૌકિ ભેદ સમજવા. (૩) ખંઢ–ટુકડા - થવા તે, ઘડો કે દર્પણ ફૂટતાં તેના જે ટુકડા થાય છે, . તે ખંડ ભેદ સમજવા. (૪) પ્રતર—પડ ઉખડવા તે. અખરખ વગેરેમાંથી પડ ઉખડે છે, તે પ્રતર ભેદ્દે સમજવા. - (૫) અનુત્ત—છાલ નીકળવી વગેરે. શેરડીની છાલ જુદી કરવામાં આવે છે, તે અનુત્તર ભેટ્ટ સમજવા.
હવે પુદ્ગલના સામાન્ય ધર્મો લક્ષા અ ંગે વિચાર