________________
અજીવતત્ત્વ
પન્મ-અધમ, ધર્માસ્તિકાય, પુસ્તાન પુદ્ગુગલ.
• પૂરગાજળવહાવો પુખ્તજજ્ઞાો જેના પૂરણ એટલે ભેગા થવુ અને ગલન એટલે વિખરાવુ, એવા સ્વભાવ છે, તેને પુદ્ગલાસ્તિકાય જાણવા. સામાન્ય રીતે પુદ્ગલને ભૌતિક પદાર્થ કહેવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં તેને માટે મેટર' (Matter) શબ્દના પ્રયાગ . થાય છે.
'
ન ્નભ, આકાશ. ડાહ્યો કાલ. પંચ-પાંચ, એ પાંચ.
૧૧
વ્રુત્તિ -છે. અન્નવા—અજીવ, અજીવતત્ત્વ.
અહીં પ્રાકૃત શૈલિથી અન્નીવા એવા શબ્દપ્રયોગ. થયેલા છે. કેટલીક પ્રતિઓમાં અનીવા એવા પાઠ પણ જોવામાં આવે છે.
પત્તળલદાયો—ચાલવામાં—ગતિ
કરવામાં સહાય
આપવાના સ્વભાવવાળે.
જીરૂન—ચાલવું, ગતિ કરવી, તેમાં સહાય આપવી. એવા જેના સદાવો સ્વભાવ છે, તે નળલાવો. ધમ્મો-ધર્મ, ધર્માસ્તિકાય.
વરસંડાળો સ્થિર રહેવામાં સહાય આપવાના સ્વભાવવાળા.