________________
--
-
પઝ
નવ-તત્વ-દીપિકા અજ્ઞાનેપચોગ, (૫) અવધિજ્ઞાનપીગ, (૯) વિભગાનાવેગ, (૭) મન:પર્યવજ્ઞાન પગ અને (૮) કેવલજ્ઞાને યોગ. તેમની ઓળખાણ આ પ્રમાણે સમજવીઃ
સમ્યફવધારી આત્માને મતિજ્ઞાનરૂપ જે ઉપયોગ તે મતિજ્ઞાને પગ અને મિથ્યાત્વી આત્માને મતિઅજ્ઞાનરૂપ ઉપયોગ તે મતિઅજ્ઞાનોપગ. અહીં અજ્ઞાન શબ્દ જ્ઞાનને અભાવ સૂચવતું નથી, પણ મોક્ષપ્રાપ્તિનું અનુપકારકપણું સૂચવે છે. અન્ય શબ્દોમાં કહીએ તે સમ્યફવધારી આત્માનું જ્ઞાન મોક્ષપ્રાપ્તિમાં ઉપકારક નીવડે છે, માટે તે જ્ઞાન છે અને મિથ્યાત્વી આત્માનું જ્ઞાન મોક્ષપ્રાપ્તિમાં ઉપકારક નીવડતું નથી, બલ્લે સંસાર વધારનારું હોય છે, માટે તે અજ્ઞાન છે
સમ્યકધારી આત્માને તાન રૂપ જે ઉપયોગ. તે શ્રુતજ્ઞાને પગ અને મિથ્યાત્વી આત્માને શ્રુતજ્ઞાનરૂપ જે ઉપગ તે કૃત-અજ્ઞાનેપગ.
સમ્યક્ત્વધારી આત્માને અવધિજ્ઞાનરૂપ જે ઉપયોગ તે અવધિજ્ઞાનોપયોગ અને મિથ્યાત્વી આત્માને અવધિજ્ઞાનરૂપ જે ઉપગ તે વિભંગ જ્ઞાનયોગ.
સમ્યક્ત્વધારી આત્માને મન પર્યવજ્ઞાનરૂપ જે ઉપરોગ તે મન:પર્યવજ્ઞાને પગ અને કેવલજ્ઞાનરૂપ જે ઉપયોગ, તે કેવલજ્ઞાનેગ. મિથ્યાત્વીને મનાય અને કેવલજ્ઞાન થતું નથી, તેથી મન ભર્યવ-અજ્ઞાનપયોગ