________________
*
* *
રાજાની પાસે મોકલવા તૈયાર થશે. આ વાતની કોને ખબર પડી, કેટલાએક તો તે વિષે સાહસચંદ્રને અટકાવવા ગયા, પણ તેણે તે માન્યું નહીં અને પિતાની પુત્રી શાંતિને રાજાની પાસે મોકલી. પિતે પણ તેની સાથે ગયે. કેશરિસિંહે શાંતિને બેલાવી તેને પિપાક આપે અને ચંદન કેશરનું તિલક કરી શણગારી અને ખાવાનું આપી વિદાય કરી દીધી. સાહસચંદ્રને મનમાં ખાત્રી થઈ કે, લેકેને ખોટો વેહેમ છે. આ રાજાની પાસે કુમારિકાને મોકલવામાં કેઈ જાતને દોષ નથી. તેણે ઘણા લેકેને સમજાવ્યા પણ લોકેએ તે વાત માની નહીં. બધા લેકે સાહસચંદ્રની વિરૂદ્ધ થઈ તેની નિંદા કરવા લાગ્યા. આખરે સાહસચંદ્રની દીકરી શાંતિને કોઈપણ પરણું નહીં, તે જાવજીવ સુધી કુંવારીજ રહી.
-- - -
સારબોધ.
કેઈ પણ માણસે લોક વિરૂદ્ધકામ કરવું નહીં. લેકવિરૂદ્ધ કામ કરવાથી સાહસચંદ્રની જેમ નિંદા થાય છે.
'
', :
' : : :
, : ' ' - - -
. . . સારાંશ મનો. . - ૧, કેવું કામ કરવું ન 9 : : : : ' ૨ કેવું કામ કરવાને આગળ પડવું નહીં?
કામ કરવાને આગળ પડવ ન 9 ૩ લેકવિરૂદ્ધ કામ કરવાથી શું થાય છે? ૪ લેકેથી જુદા પડવું કે નહીં? પ લોકો કેવા માણસને ધિક્કારે છે? - દિ સાહેસચદ્ર કે હતા?
સેનામાં છે ગુણ અને શે અવગુણ હતું
'
.
. .
જુદી પડવું કે નહીં ?