________________
(૭૨) તેણે વિચાર કર્યો કે, આજે આખા દિવસમાં મારા જ્ઞાનમાં શે વધારે થયે? આજે હું ધર્મના ચાર ભેદ શીખે, દાન, શીલ, તપ અને ભાવ. આ વાત તેણે પિતાની નિત્ય પથીમાં નોંધી લી ધી. એવી રીતે તે હમેશાં જ્ઞાનને વધારે કરતો હતો. એમ કરતાં આખરે તે જૈનને માટે પંડિત બની ગયે.
- - -
સારોઘ. શ્રાવકે દિવસે દિવસે પિતાના જ્ઞાનમાં વધારો કરે, અને આજે કેટલું જ્ઞાન વધ્યું ? તેને રાત્રે વિચાર કરવો. એમ કરવાથી શિવચંદ્રની જેમ જ્ઞાતીના પંડિત થઈ જવાય છે.
- - સારાંશ અને.
૧ ગૃહસ્થ શ્રાવકે શેમાં સંતોષ ન રાખવે ?
૨ દિવસે દિવસે શેમાં વધારે કરે? . ૩ જે માણસમાં વધતું જ્ઞાન ન હોય ત કે સમજ ? : ૪ પોતાના આત્મામાં શેને વિચાર કરે ? * ૫ શિવચંદ્ર કે શ્રાવક હતો? તેનામાં મોટામાં મોટો ગુણ
શો હતે ? ( ૬ તે શેની નેંધ લેતે હતો ? : : ૭ શિવચંદ્ર મુનિ પાસેથી શું સાંભળ્યું હતું ? '',
૮ ધર્મના કેટલા પ્રકાર છે ? તેનાં નામ આપે. . હું આખરે શિવચંદ્ર કે થયો હતે ? *