________________
(૨૨) રાખવી જોઈએ. અને તે પ્રમાણે હમેશાં વર્તવું જોઈએ. નેધપેથી રાખનારા છોકરાઓ વાડીલાલની જેમ પિતાના શિક્ષક પાસેથી સારી શાબાશી મેળવે છે.
સારાંશ અને. ૧ વાડીલાલના હાથમાં શું હતું ? ૨ નિત્યકર્મની નેંધ પિથીમાં શું લખાય છે ?" - ૩ વાડીલાલ આખા દિવસમાં શું શું કામ કરતું હતું ?
૪ વાડીલાલ કયારે ઉઠતે, અને કયારે સુતે હતું ? ૫ વાડીલાલને તેના માસ્તરે શું કહ્યું હતું ? ૬ વાડીલાલની જેમ વર્તનાશ છેકરાને માસ્તરે શે લાભ આ
પવાનું કહ્યું હતું ?
:
પાઠ ૬૦ મે.
*" *.
..
-
1
દુર્ગણ છોડવા વિષે.
. વસંતતિલકા મેટાઈ જે હૃદયમાં સર્વ રાખે, ખાટાં કુવાકય મુખથી જન સાથ ભાખે; મહેણાંતણું વચનથી પરિચિત બાળે, જે હોય જન કદિ તે નહિ તેમ ચાલે જે ચીડવે અવરને મનમાં ચિડાયે, જે લેભ લાલચથકી ને જરા ધરાયે, ૧ નઠારા વચને ર બોલે કે બીજના ચિત્તને