________________
(૧૪) દરીયાની છે, અને પર્વત તથા પૃથ્વીના પદાર્થોની વાત એ બધાં કામ કરી શકાય છે. આપણા જૈન વિદ્વાનોએ ખંતથી લાખે પુસ્તકો લખેલાં છે, માટે તમે ખેત રાખીને દરેક કામ કરે છે. પોતાના બાપનાં વચન સાંભળી મેહન ખુશી થઈ ગયે, અને તે બે કે, “બાપા! આ ઉપચહુ કોઈને કહીશ"નહીં. " હરિચંદ્ર બેટા મહિનાઓ સાંકો વિચારે કદિપણ લાવીશ નહીં. આ ઉપાય બીજા બધા છોકરાઓને કહેજે જેથી બીજાને પણ લાભ થાય. જેનાથી બી ને લાલ થતો હોય, તે વાત છુપી રીખવી ન જોઈએ. જે માણસ પિતાનું સારું કરે, એને બી જેનું સારું કરે નહીં તે માણસ એકલપેટે કહેવાય છે.
મોહન–બાપા! હવેથી હું એકલપેટે નહિ થાઉં. આ અંત રાખવાને ઉપાય બધાને બતાવીશ. પછી મહિને દરેક કામ ખ. તથી કરવા માંડયાં, જેમાં તે ફત્તેહમંદ થયે હતે.
1
,
,
રા
: ' સારાધ.
" - હરકશ્રાકના છે.કરાએ અંત રાખવી જોઇએ. તેમજે એકલ પેટ પણ ન રાખવું જોઈએ. મેહને પોતાના બાપ પાસેથી ખત રાખતાં શીખે, તેથી તે બધાં કામમાં ફહિમંદ થયે હેતે.
.
1. '
મિ
' સારાંશ પ્રશ્ન : મોહને તેના આ પા હરિચંદ્રને શું પુછયું હતું ? તેના શિક્ષકે છેકરાઓને શું કહ્યું હતું? ” તરીકે કામ પાર પાડવાને હેરિચંદ્ર મહેનને કારણ બતાવેજો હોં !