________________
मृल्म्-आघायं तु सुच्चा गिसम्म, समणुन्ना जी बिस्सामो एगे मिखमते असंभवंता विडज्यमाणा
वामेकि गिा अशोषमा समादिमाखाय मझोसयंता सत्यार मेर फरुसं अयं ति | सीलवंता
उपसंता संखाए रीयमाणा असीला 3 णुवयमाणस्न बिइया मंदस्त वलया ।। स १३६ ।। અર્થ:-હવે સમજાયેલા જિનવચનને સાંભળીને તેઓ વિચારે છે કે અમે લોકપ્રિય થઈને જીવીશું.
કેટલ કે સંયમ ગ્રહણ કરીને તેની અંદર સારી રીતે વર્તતા નથી, કાયના વિષયેથી દાઝતા
શુદ્ધિ પામેલા મોહમાં મૂછિત થયેલા તેઓ જિનભાષિત સમાધિને પામતા ૧ થી અને ઉપદેશકને જ કઠેર વચને કહે છે. જેઓ શીલવાન, ઉ શત, અને પ્રજ્ઞાથી સ યમ પાલન
કરનારને કુશીલ છે એમ કહે છે, તે મંદ પુરુષની બીજી અજ્ઞાનતા છે. मूलम्-नियमाणा वेगे सासरगोयरमाइक्खंति नाणभता दसणलूसिणो, न्ममाण वेगे
जीवियं विपरिणामंति, पुठ्ठा वेगे लियट्ट ते जीवियस्तेष कारण', शिक्खंतरि तेर्सि दुनिखंत भवइ, बाळपयणिज्जा हु ते नरा, पुणो पुणो जाई पकम्पिति अहे संभयंता विदायमाणा अहमंसीति विउक्कसे उदासीणे फरुतं वयंति, पलिय पकथे अदुवा पकथे
સૉfઉં, તેં જ મેદાવી infriા અH | ૨રૂ૭ | અર્થ –અથવા તો કેટલાક સંયમને માર્ગ મૂકી દઈને સાધુના આચાર અને નેચરને ઉપદેશ આપે
છે, તેઓ જ્ઞાનભ્રષ્ટ છે, શ્રદ્ધાને નષ્ટ કરનારા છે અથવા કેટલાક ગુરુને નમસ્કાર કરતા હોય છતાં, સંયમી જીવનને દુષિત કરે છે અથવા તે કેટલાક પરિષહોનો સ્પર્શ થાય ત્યારે પાછા કરી જાય છે, તે માત્ર અસંયમી જીવનને પિષવા માટે હોય છે. આવા પુરુષે સંયમપર્યાય પણ દષ્ટ સયમપર્યાય બને છે તે પુરુષો ખરેખર સાધારણ માણસ દ્વારા પણ નિંદવા ગ્ય બને છે, અને વારંવાર નો જન્મ ધારણ કરે છે, નીચી એનિમા જન્મે છે. અભિમાન કરતા, હું છું, એમ પિતાની પ્રશંસા કરે છે, અને ભેગોથી ઉદાસીન પુરૂને કઠેર વચને કહે છે, અથવા તેમનું પૂર્વચરિત કહીને નિદે છે, અથવા તે અસત્ય આક્ષેપ મૂકીને તેમને
નિદે છે. તેથી કરીને બુદ્ધિમાન પુરુષે ધર્મને સારી રીતે જાણી લેવું જોઈએ. मूलम्-अहम्मट्ठी तुमंसि नाम बाले आरंभट्ठी अणुवयमाणे हण पाणे, घायमाणे हणओ याषि
समणुजाणमाणे घोरे धम्मे, उदीरिए उवेइ णं अणाणा एस बिसन्ने वियहे विगहिए
૪િ મિ ! સ્ત્ર ૨૮ | અર્થ – હે અવિનયી અસંયમી) અધર્મને ઈચ્છનાર એ તું ખરેખર અપરિપકવ છે તું આરંભને
છે છે, અથવા તે પ્રાણને હણે, પ્રાણઘાત કરે, એ ઉપદેશ આપે છે અથવા તે હણનારને તું અનુમતિ આપે છે, અને ભગવાને સમજાવેલો ઉત્કૃષ્ટ ધર્મ તેને જાણવા છતાં તું બેદરકારી સેવે છે. ખરેખર, આ સંયમપતિત અને જીવનો હિંસક આજ્ઞાથી બહાર ગણવેલે છે, એમ હું કહું છું. ' '' - - *