________________
પષ્ટ
सूटम्-आवंतिकेयावंती लोए अणारंमजीणिो तेसु, एत्योरप तं शोमाणे, अयं संगीति अदक्खु,
जे हमस्म निरगहस्त अयं खणेत्ति अन्नेसी ।। सू १९२ ॥ અર્થ :-જે કેટલાક જગતમાં અણુ રંભથી આજીવિકા ચલાવનાર છે, તેમની બાબતમાં કહીએ છીએ.
તે કામગમાથી ઉપરત હોય છે, તે કષાય સ્કંધને લીણ કરનાર હોય છે, અને આ માનવજન્મ સુયે ગ્ય અવસર છે એમ તેણે જોયું હોય છે જે પુરુષો આ માનવદેહની (મેક્ષ પ્રાપ્તિની ) આ યોગ્ય ક્ષણ આવી પહોચી છે એ બાબતમાં તપાસ કરનાર હોય છે.
मूलम्-एस मग्गे आरियेदि एवेइप, उठ्ठिए नो पमायए, जापि तु दु ख यत्तेयं सायं पुढो छंदाइह
माणवा, पुढो दुख्ख ५वेइयं से अभिहिंस माणे अणषयमाणे, पुढो फासे विषणुन्नए एस समियापरियाप विपाहिए ॥ सू (९३ ।।
અર્થ :-આ ભાગ આર્યોએ એટલે તીર્થકરેએ, ગણધરોએ, સ્થવિરાએ અને અન્ય સંતોએ
જણાવ્યો છે. જાગ્રત થયેલ મનુષ્ય પ્રમાદ કરે જોઈએ નહિ. પ્રત્યેક જીવને અશાતા દુ ખરૂપ છે અને શાતા સુખરૂપ છે, એમ જાણીને સંયમમાં સ્થિર થવું જોઈએ. ) આ જગતમાં માણસો જુદા જુદા છ દવાળા હોય છે, અને તેમને જુદુ જુદુ દુ ખ ઉત્પન થાય છે, એમ જણાવવામાં આવ્યુ છે. તે સંયમી પુરુષ હિંસા છોડીને સામગ્રીનો લાભ ન થતાં પિતાની નિંદા કરનાર અને વેદનાથી સ્પર્શાવેલ થાય ત્યારે ઉત્પન્ન કષાને દુર કરે છે એ પુરુષને સમિતિયુક્ત સંયમ પાળનાર કહેવામાં આવ્યો છે.
मृलम्-जे असत्ता पावहिं कम्मेहिं उदाहु ते आयंका फुसंति इति उदाहु धीरे ते फासे पुट्ठो
अहियासह । से पुब्धि पेय पच्छापेयं भेउरम्मं, विद्वंराणधम्म अधुवं अजिइणं असालयं चयापचयं विप्परिणामधम्मं पासह एवं रूपसंधि स्तमुप्पेष्माणस्त इक्कायनणरयस्त
इच धिप्पमुक्कस्त नत्थि मग्गे विरयस्त त्ति वेमि ॥ १९४॥ અર્થ-જે પાપકર્મોમાં આસકિત રાખ નથી, કદાચિત તેમને પણ ઉપદ્રવનો સ્પર્શ થાય છે, ત્યારે
કયારેક તે તે ધીરપુરુષ તે વેદનાથી સ્પર્શાઈને તેને સહન કરી લે છે તે વિચારે છે કે આ (શરીર) પૂર્વે પણ એ પ્રકારનું જ અર્થાત દુ:ખદાયી છે, પછી પણ એ પ્રકારનું છે, તે ભાગી જવાના સ્વભાવવાળું છે, કાયમી નથી, અનિત્ય છે, અશાશ્વત છે, ચ-અપચય પામનારૂ છે વિકાર એટલે ફેરફારના સ્વભાવવાળું છે. આ પ્રકારે આ રૂપી પદાર્થની કાર્યકારણ શૈલિ તમે જુઓ. (એને અનિત્ય સમજીને તમ ઉપશમાદિ ધર્મને સેવે) ચિંતન કરનારને, એક જ રત્નત્રયને આશ્રય લેનારને, મુક્ત થયેલને આ વિશ્વમાં વિરતી પામેલ મનુષ્યને ન માર્ગ કાપવાને
બાકી નથી, એમ હું કહું છું. मूलमू-आवंती केयावंती लोगंसि परिग्गहावंती, से अप्पं वा वह छा अणुं वा थूलं वा चित्तमंतं
घा अचित्तमंतं या, एएसु चेय. परिग्गहावंती, एसमेव एगेसिं महभयं भवति, लोगयित्तं चणं उवहाण, पप संगे अधिगण भो। से मुपडिबुझं खुषणीयं ति सच्चा पुरिसा! परमचक्खू विपरिक्कमा, एएसु चेष भचेरं ति वेमि ॥सू, १९५।।