________________
પર
લેકસાર નામના પાંચમાં અધ્યયનના પ્રથમ ઉદ્દેશક
[ચરિત્ર પ્રતિપાદનમ્ ]
ચેાથા અધ્યયનમાં સમ્યકત્વનું નિરૂપણ કર્યું' છે સાચી શ્રદ્ધા ઉત્પન્ન થયા પછી સાચું જ્ઞાન સ્થિર થઇ શકે છે. આ બન્નેના ફળરૂપ ચારિત્ર છે, જે ચારિત્ર ધારતા નથી તેમને દુખ છે અને ચારિત્ર ધારે છે તેમને સુખ છે એ સમજાવવા માટે લેાકમાં સારભૂત પદાર્થ નિર્વાણુ હાવાથી તેનુ સાધન સયમ સારભૂત છે, એવુ* નિરૂપણુ આ લેાકસાર અધ્યયનમાં કરવામાં આવ્યુ છે.
मूलम आवंती यावंती लोयंति विपूपगमुसति अट्टाए अणद्वार, पपसु चैत्र
रामसति, गुरू
से कामा, तओ से मारते, जओ से मारते तओ से दूरे, नेत्र से अंनो नेष दूरे ॥ स. १८६ | અં.-જે કેટલાક પુરુષા પ્રત્યેાજને કે વિનાપ્રચાર્જને જીવલેાકમાં છ કાય જીવેાની હિંસા કરે છે, તેએ એ કાયામા જ પુન' પુન' જન્મ લે છે તેમની વાસનાએ મેાટી છે, તેથી તેએ જન્મ સરણમાં ફસાયેલા રહે છે તેએ જન્મ-મરણમાં ફસાયેલા છે, તેથી તેઓ મેક્ષથી દૂર છે. આ પ્રમાણે ન તે તેએ વિષયેાની અંદર નિરાતે રહી શકે છે, કે ન તા તે વિષચેાથી દૂર રહી શકે છે.
मूलम् - से पासइ फुसियमित्र कुसग्गे पणुन निवइयं वापरियं एवं बाल्स्व जीवियं मंदस्त बियाणी, गई कम्माई वाले पकुव्वमाणे तेण दुक्खेण मूढे विप्यरिआस मुवेर, મોઢેળ જામ મળ પ, પ મોઢે પુળો પુળો || જૂ ૨૮ il
અર્થ :-તે જ્ઞાની પુરૂષ દની અણીપર ગતિ પામેલ નીચે પડતાં વાયુથી પ્રેરાયલા બિંદુની માફક અજ્ઞાની જીવનને જુએ છે આ પ્રમાણે મદબુદ્ધિ, અજ્ઞાની અને વિનયથી અસ`પન્ન અર્થાત ખાલજીતુ' જીન હોય છે. તે ખાલજીવ દૂરકર્મો કરતા કરતા તે દ્રુ ખથી મૂઢ બનીને ઉલટી બુદ્ધિ પામે છે. માડુથી તે ગર્ભમા આવે છે, તેથી તે જન્મ-મરણ પ્રાપ્ત કરે છે. એ રીતે વારંવાર મેાહના ખીજમાથી ફરીથી મેાહ જન્મે છે
मूलम् - संयं परिआणओ संसारे परिवार भवर संसय अपरियाणओ संसारे अपरिन्नाप મરી ૬ ૨૮૮ !!
અર્થ:-જે પુરુષ જેખમ અથવા અનને જાણે છે તે સંસારના જાણકાર થાય છે, અને જે પુરુષ અનને જાણુને નથી તે સંસારના સ્વરૂપને જાણુકાર થતા નથી,
मूलम् - जे छेप से सागारियं न सेवइ, कट्टु एवमवियाणओ बिइया मंदस्त बालया, लध्धा हुरत्या पडिलेहाए आगमित्ता आणविज्जा अणासेषणाय ति वेमि ॥ सु. ६८९ ॥