________________
વારસદારો ભાગ પાડીને લઈ લે છે, અથવા તે તેણે આપ્યું ન હોય છતાં પણ તેઓ ઉપાડી જાય છે, અથવા રાજાઓ તેનું તે ધન પડાવી લે છે. તે ધન ડે અંશે નાશ પામે છે અથવા સંપૂર્ણ પણે નાશ પામે છે અથવા મકાનન બળવાથી બળી જાય છે.
मृलम-इति से परस्सहाए कराई कम्माइ वाले पकुम्घमाणे तेण दुखेश मूढे विपरियासमुहम ९३॥
અર્થ -(પૂર્વના સૂત્રની અનુવૃતિ છે) આ પ્રમાણે તે બીજાઓની ખાતર અજ્ઞાની જીવ કુરા કર્મો કરતે
કરતે તેના પરિશ્રમ રૂપ દુ:ખથી મોહ પામેલો વિપરિત આચરણમાં મંડે રહે છે.
मृकम्-मुणिणा हु पयं पवईयं । अणोहनरा एए, णो य ओहं तरित्तए, अतीरंगमा एते, णो य
तीरं गमित्तए । अपारंगमा एए, णो य पारं गमित्तए । सू. ९४ ।।
અર્થ -અષ્ટકર્મોથી મુક્ત એવા સર્વજ્ઞમુનિએ ખરેખર આ સ્વરૂપ જણાવ્યું છે. આ ગાભિલાષી
કૃતીર્થકે) એઘને અર્થાત પ્રવાહને તરી જનારા નથી. પ્રવાહને તરી જવા તેઓ સમર્થ નથી, તેઓ તીરે પહેચનારા નથી, તીરે પહોચવાને સમર્થ નથી. તેઓ પાર પ્રામનારા નથી; તેઓ પાર પાસવા સમર્થ નથી
मूलम्-आयाणिजं च आयाय, तंमि ठाणे ण चिट्ठा खितथं पप्पऽखेयन्ने तंमि गणमि
fa + . ૨૫ અર્થ-પૂર્વના સૂત્રની અનુવૃતિ છે) એ મિથ્યાત્વીજીવ સન્માગને ગ્રહણ કરીને તે ધર્મની ભૂમિકા
પર ઊભે રહ્યો નથી જૂઠા માર્ગને પામીને સંઘમના પરિશ્રમને ન જાણતે થકે અથવા સંયમના ક્ષેત્રને ન જાણતે થકે તે મેહની ભૂમિકા પર ઊભે રહે છે.
मूलम्-उद्देसो पासगस्स लत्थि, वाले पुण नि हे काम स्मणुन्ने, अमितदुरखे दुपखी दुक्खाणमेव
आवटुं अणुपरिय दृइ त्ति बेमि || स्व. ९६ ॥
અર્થ-તત્ત્વચિંતન દ્વારા અનુભવ કરનારને ઉપદેશની જરૂર નથી. પરંતુ અજ્ઞાની જીવ રાગ યુકત થઈને
ઈદ્રિના કામને રૂડાં માનતા માનતો દુ. જેણે ઉપશમાવ્યા નથી એ દુખી દુઃખના જ ચક્રમાં રખડ્યા કરે છે, એમ હું કહું છું,
એમ ત્રીજે ઉદ્દેશક પૂરે છે લકવિજય નામના બીજા અધ્યયનને એ ઉદ્દેશક આગળના ઉદ્દેશકમાં ભેગોથી વિરતી કરને ઉપદેશ આપ્યો છે, ત્યા ભગોથી થતી હાનિ પણ કંઈક દર્શાવી છે, એ હાનિઓનું ચિત્ર આ ઉદ્દેશકમાં પ્રગટ-કશ્વ મા આવે છે. આ ભે દુખનું કારણ છે. ભેગેનું ધ્યાન ધરવાથી તેમાં મારૂતિ ઉત્પન્ન થાય છે. • આશકિતથી