________________
થયેલું છે, જેથી કરીને આ વિવિધ પ્રકારના શસ્રાથી વનસ્પતિ કર્માંના આરંભ કરીને વનસ્પતિ શસ્ત્રના પ્રચાગ કરતાં કરતાં બીજા અનેક પ્રકારના જીવેાની હિંસા કરે છે
मूरम्-से मि इमं जाइम्मयं पर्यपि जाइम्मयं इमपि वुढिम्मयं पयंपिवुडढिषम्यं, પિ ચિત્તમંતય, પિ ચિત્તમાય, મંપિ fઇન મિરાતિ. વિઇન્ત વિશ્વાતિ; sपि आहारणं, एयंपि आहारगं; इमपि अणिच्चर्य, पर्यपि अणिच्चर्य, इमपि असासयं एपि असासयं; इमपि चम चइथं, पर्यपि चओष चइयं; इमपि विपरिणामधम्मर्थ, ચાપ નિપાિમર્ચી ૬.૪૯ ||
અથ-તે હું કહું છું, આ શરીર (મનુષ્યનું શરીર) જન્મ પામવાના સ્વભાવવાળુ છે. તે શરીર વનસ્પતિ શરીર) પશુ જન્મવાના સ્વભાવવાળું છે. આ શરીર પણ વૃદ્ધિ પામવાના સ્વભાવ વાળું છે, તે શરીર પણ વૃદ્ધિ પામવાના સ્વભાવવાળુ' છે. આ શરીર પણ ચેતનવંતું છે, તે શરીર પણ ચેતનવતુ છે. આ શરીર પણ છેદાઈને કરમાય છે, તે શરીર પણ છેદાઈને કરમાય છે આ શરીર પણ આહારથી વિકસેલુ' છે, તે શરીર પશુ આહારથી વિકસેલુ છે આ શરીર પણ અનિત્ય છે, તે શરીર પણ અનિત્ય છે. આ શરીર પશુ અશાશ્વત છે, તે શરીર પણ અશાશ્વત છે. આ શરીર પણ હાનિવૃદ્ધિ પામનારુ છે, તે શરીર પણ હાનિ વૃદ્ધિ પામનારુ છે. આ શરીર પણ ફેરફાર પામવાના સ્વભાવવાળું છે, તે શરીર પણ ફેરફાર પામવાના સ્વભાવવાળું છે.
ટિપ્પણી:અનિત્ય એટલે પ્રત્યેક ક્ષણે રૂપાંતર પામનાર, અને અશાશ્વત એટલે આ પ્રવાહમાં પણ કાયમ ન ટકનારું,
मूलम् एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभाअपरिण्णाया भवति । पत्य सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवन्ति । ते परिणाय मेहावी णेत्र सयं वणस्सइत्थं समारंभेज्जा, णेवण्णेहिं षणस्सइसत्थं समारंभावेङजा, णेवण्णे वणस्सइसत्यं समारंभ समणुभाणेज्जा । जस्सेते वणस्सइसत्य समारंभा परिणाया भवेति से પળિયાને તિવૈત્રિ | સૂo૬ ||
हु मुणी
અ:-અહીં વનસ્પતિકાય પર શસ્ત્રના પ્રયેાગ કરનારને આ પ્રમાણે અહિંસા કર્મની જાણકારી હોતી નથી. અહીં શસ્રાના પ્રત્યેાગ ન કરનારને આ પ્રમાણે આ હિસા કર્મોની જાણકારી હાય છે. તે સમજીને બુદ્ધિમાન પુરુષે જાતે વનસ્પતિ શસ્ત્રને પ્રયાગ ન જ કરવે ઘટે, અને અન્ય પાસે તે શસ્ત્રના પ્રયાગ કરાવવેા નહિ, તેમજ અન્ય વનસ્પતિ શસ્ત્રના પ્રયાગ કરતા હોય ત્યાં અનુતિ આપવી નહિં. જેને આ વનસ્પતિના ડુિસા કર્યાં જાણીતા છે તે ખરેખર કના સ્વરૂપને જાણકાર સુનિ છે, તેમ હું કહું છું,
ઇતિ પાંચમા ઉદ્દેશેા સમાપ્ત