________________
भूकम्-जे दीहलाग सत्थस्त खेयन्ने, से असत्यस्त खेयन्ने; जे असस्थरस खेयन्ने, से दीहलोग
, હરણ ને છે ૬. રૂર છે અર્થ-જે મુનિ દીર્ઘલોક અર્થાત વનસ્પતિકાચનુ શસ્ત્ર અગ્નિ તેના સ્વરૂપને જાણકાર છે, તે
અશસ્ત્ર અર્થાત્ સંયમનાં સ્વરૂપને જાણકાર છે. જે સંયમના સ્વરૂપને જાણકાર છે,
તે વનસ્પતિકાયના શસ્ત્રરૂપ અગ્નિકાયને જાણકાર છે. ટિપ્પણી-દીઘલેક શબ્દનો અર્થ અહીં વનસ્પતિકાય સમૂહ થાય છે, કારણ કે વનસ્પતિકાયની
કાર્યશક્તિ શરીરની અવગાહના બીજા સ્થાવર જીવોની અપેક્ષાએ વધારે લાંબી હોય છે. આ વનસ્પતિકાયનું મુખ્ય ઘાતક-સાધન અગ્નિ છે. તેથી તેને અહીં દીર્ઘ લોક શસ્ત્ર કહ્યો છે.
બેય શબ્દના બે છાયાના અર્થે અહીં અનુરૂપ છે. ૧. ક્ષેત્રજ્ઞ એટલે સ્વરૂપને જાણકાર અને ૨, ખેદજ્ઞ એટલે પરિશ્રમને જાણકાર અથવા દુઃખને જાણકાર. मूलम्-धीरेहिं एयं अभिभूय दिहें संजतेहिं सवा जयेहिं सया अप्पमत्तेहिं ॥ सू. ३२ ।। અથઃ સદાયે સંયમયુકત અને સદાયે અપ્રમાદી એવા સંયમી વીપુરુષોએ કને પ્રવાહને જીતીને
નિર્મળ જ્ઞાન વડે આ જોયેલું છે. भूकम्-जे पमत्ते गुणट्ठिए से हु दंडे पवुच्चति ।
ઇformજ દાન, ચાff on મહું પુષમા vમાંvi | ૪. રર . * * * અર્થ જે જીવ પ્રમાદી છે અને કામગુણેની બાબતમાં તૃષ્ણાવંત છે, તે ખરેખર પ્રાણીઓને દંડનું
કારણ છે એમ કહેવાય છે. તે વસ્તુને જાણીને બુદ્ધિમાન પુરુષ (એમ સંકલ્પ કરે છે કે જે
મેં પ્રમાદને કારણે હિસક કર્મ) પૂર્વે કર્યુ હતું તે હવે નહિ કરુ. ટિપ્પણી:–શાસ્ત્રમાં હિંસાને બે કારણોથી પ્રગટ થતી સમજાવી છે. ૧. પ્રમાદ એટલે બેદરકારી
૨. કેઈપણ પ્રાણીને પ્રાણ લઈ લે. અહીં ઉચિત રીતે હિંસા કર્મમાં પ્રમાદની મુખ્યતા ભગવતે નિરૂપી છે.
मूदम्-लज्जमाणा पुढो पास, अणगारा मो ति एगे पषयमाणा, ममिणं विरूवावेहिं सस्थेहि
अगणि कम्मसमारंभेणं अगणिसत्थं समारंभमाणे, अपणे अणेगरुये पाणे विहिंसा ।।शु. ३४॥ અર્થ (આ અસંયમી હિંસા કર્મથી) લજજા પામતા મુનિઓને તું જુદા પાડીને જો, (અન્ય શિક્ષઓ)
અમે અણગાર છીએ એમ કહેવા છતાં, જે આ વિધવિધ પ્રકારનાં શસ્ત્રો વડે અગ્નિકાય સંબંધ
હિંસા કર્મ વડે અગ્નિના શસ્ત્રને પ્રજત થકો બીજા અનેક પ્રકારના જીવોની હિંસા કરે છે. मूलम्-तत्थ खलु भगदया परिण्णा पवेइया। इमस्त चेष जीषियस्त, परिवंद माणण पूयणाए,
जाहमरणमोयण ए, दुशपडिघाय हेउं, से सयमेव अगणिसत्थं समारंभति, अण्णेहि वा અમforી સમાજ, સઘળે ના મળનાથ નામના રમજુજાપર, તે તે દિvrs, હિં તે અવહિપ ! રૃ. રૂ