________________
मुलम्-समणे भगवं महावीरे तिणाणावगए यावि होत्था। चइस्लामित्ति जाण; चुए मित्ति
जाणइ, चयमाणे ण जाणइः सुहुमे णं से काले पणते ॥ ७७४ ॥ અર્થ–તે સમયે શ્રમણ ભગવાન મહાવીર, ત્રણ જ્ઞાન (મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન)
સહિત હતા તેઓ હું યવીશ તે જાણે છે, હું ઍવું છું તે જાણે છે, ચ્યવ્યા પછી
तणुतानथी. तेल (ई) सूक्ष्म ४छो छे. मूलम्-तओणं समणे भगर्व महावीरे अणुक पतेणं देवेणं "जीय मेय" त्ति कटु, जे से वासाणं
तच्चे मासे पंचमे पक्खे आसोयवहुले, तस्सणं आसोयवहुलस्स तेरसीपक्खेणं हत्थुत्तराहिं णक्खतेणं जोगोवगतेणं, वासीतीहिं रातिदिएहिं वीतिक्कतेहिं तेमीत्तिमस्स रातिदि. यस्स परियाप वट्टमाणे, दाहिण-माहण कुडपुरसंणिवेसाओ उत्तर-खत्तियस्स कासवगो. तस्स तिसलाप खत्तियाणीए वासिट्ठसगोत्ताए अनुभाणं पोग्गलाणं अवहारं करेत्ता सुभाणं पोग्गलाणं पश्खेवं करेसा कुच्छिसि गम्भ साहरिए। जे विय तिसलाए खतियाणीए कुच्छि सि गम्भे, तंपिय-दाहिण-माहणकुडपुरसंणिवेसंसि उसमदत्तस्स माहणस्स कोडालसगात्तस्ल देवाणंदाजे माहणीने जालंधरायसगोत्ताले 'कुच्छिसि गर्भ
साहरिणे ॥ ७ ॥ અર્થ–પછી શ્રમણ ભગવાન મહાવીરના હિતની અનુકંપા (હમદદ)વાળા (ઈ) દેવે આ
અમારો જીવિત વ્યવહાર છે (આ અમારે દેવાને કુલધર્મ છે) એમ સમજીને, જ્યારે વર્ષાઋતુને ત્રીજો માસ (આશ્વિન) હતું ત્યારે, કૃષ્ણપક્ષમાં તેરસને દિવસે, જ્યારે ઉત્તરાફાલ્ગની નક્ષત્રને વેગ હતા ત્યારે, જ્યારે ગર્ભગમનને ખ્યારમી દિવસ વીતી ગયા હતા અને વ્યાસીમો દિવસ ચાલતું હતું ત્યારે દક્ષિણે બ્રાહ્મણોના કુંડગ્રામમાંથી ઉત્તરે આવેલ ક્ષત્રિના કુંડગ્રામમાં, નાતૃવંશના કાશ્યપગાત્રના સિદ્ધાર્થ ક્ષત્રિયને ઘેર, વસિષ્ઠ ગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં, અશુભ પગલે દૂર કરીને, શુભ પગલે સ્થાપીને ગર્ભનું સંક્રમણ (હરિપ્લેગસી દ્વારા) કરાવ્યું. અને ત્રિશલાક્ષત્રિયાણીને ગર્ભ તને કડાલગોત્રના ઋષભદત્તને ત્યાં દેવાનંદા બ્રાહ્મણી જે જાલંધર ગોત્રની હતી તેની કુક્ષિમાં
દક્ષિણ મુંડગ્રામમાં સમાવ્યા. मलम-समणे भगवं महावीरे तिण्णाणोवग. यावि होत्था: साहरिज्जिस्सामि त्ति जाणा,
साहरिओमित्ति जाणड. साहरिज्जमाणे वि जाणइ, समणाउसो ॥ ७७६ ॥ અત્યારે શ્રમણ ભગવાન મહાવીર ત્રણઝાન સહિત હતા મને સમાવશે એ જાણે છે,
સ કમાવ્યો એ જાણે છે, અને સક્રિમણ ચાલે છે તે પણ, હે આયુષ્માન પ્રમાણે, તે જાણે છે. मलम-तेण कालेण तेण समण तिसला खत्तियाणी, अह अन्नया कयाइ णवण्हं मासाण
बहुपंडिपुण्णाणं अद्वठमाण राईदियाण वीतिक्क ताण, जे से गिम्हाण' पढमे मासे दोच्चे पक्खे-चित्तसुढे, तस्स ण चित्तसुद्दस्त तेरसीपक्खेण हन्थुत्तराहिं जोगावगतेण', समण भगवं महाबीरं आरायाराय पसूया ॥ ७७७ ॥ –ત યુગમા, તે સમયમા, બીજે સમયે કેઈ વેળાએ જ્યારે નવ મહિના સ પૂર્ણપણે પ્રગ