________________
૧૯૮
અર્ધ-વળી ત્યા આ પ્રમાણે અવગ્રહની યાચના કરી લીધા પછી ? જે તેને ત્યા સાધર્મિક, સાથે ભાજનાદિક વ્યવહારવાળા આચારવત આવે ત્યારે તે જે ભેજનાદિ લાવ્યેા હાય તેને માટે સાધર્મિક, સાગિક આચારવાન મુનિ આમ ત્રે ખીજાએ લાવેલ અન્ન લઈ તેને આમત્રે નહિ
मूलम-से आगतारेसु वा (४) जाव से कि पुण तत्थोग्गर्हसि पत्रोग्गहियंसि ? जे तत्थ साहम्मिया अण्णसंभोइया समणुन्ना उवागच्छेज्जा, जे तेणं सयमेसियम पीढे वा फल वा सेज्जासंधारण वा, तेण ते साहम्मिए अण्णसभोइए समणुन्ने युवणिमंतेज्जा णो चेवणं परवडियाए થ્રિય કૉમ્બ્રિય કળિમત્તેના ! દુષ્ટ |
અ-તે આવજાવવાળા ગૃહેામા ત્યાથી માડીને તે ઘરની અનુજ્ઞા માગીને પછી જે ત્યા સાધમિ`ક, અન્નાદિ વ્યવહાર રાખનારા (છતા) આચારવ ત આવે તેને પાતે લઈ આવેલ ખાજેઠ, પાટિયા, અથવા પથારી-પાગરણ વાપરવાને આમત્રણ આપે અન્યના લાવેલ, પેાતે લઇને આમત્રણ આપવુ ન ઘટે
मूलम् - से आगंतारेसु वा (४) जाव से कि पुण तत्थोग्गहंसि पवोग्गहियंसि ? जे तत्थ गाहावईण वा गाहावइपुत्ताण वा सूत्ती वा पिप्पलए वा कण्णसोहणए वा महच्छेद वा तं अप्पणी एगस्स अट्ा परिहारियं जाइत्ता, णो अण्णमण्णस्स देज्ज वा अणुष्प हेज्ज वा सय करणिजं ति कट्टु से त्तमादाय तत्थ गच्छेज्जा, गच्छिता पुव्वाशेव उत्तार हत्थे कट्टु भूमी वा ढवेत्ता, 'इम खलु इमं खलु त्ति आलोपज्जा, णो चेवणं रायं पाणिणा પરાવિત્તિ પવિળૅન્ના ॥ ૬''ક ||
અ-તે મુનિ આવજાવવાળા ઘરમા .. જ્યારે અનુજ્ઞા માગી રહે પછી ? ત્યા જે ગૃહસ્થની, તેના પુત્રની સેાય, દાતખાતરણી, કણ શેાધની, કે નખછેદની જે પેાતાને માટે પાઢિયારી લીધી હાય તે એકખીજાને દેવી નહિં કે ખીજા દ્વારા દેવડાવવી નહિ તે પેાતાને કરવાનુ કામ છે એમ વિચારી તે લઈ ને ધણી પાસે જવુ, જઈને હાથ ખુલ્લા કરી, ભૂમિ પર મૂકીને, આ તમારી વસ્તુ છે, આ તમારી વસ્તુ છે, એમ કહી દેવુ. પરતુ પાતાને હાથે તે સામાવાળાના હાથમા પાછી આપવી નહિ.
मूलम् - से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उग्गह जाणेजा, अणतरहियाए पुढवीए साि पुढवी जाव सताणाए, तहप्पगार उग्गह णो उगिण्हेज्ज वा पगिण्हेज्ज वा
11 848 11
અ-તે ભિક્ષુ કે ભિક્ષુણી જો એમ જાણે કે આ યાચેલુ સ્થાન નજીકની પૃથ્વી પર સચિત્ત પૃથ્વીવાળુ કે જાળાવાળુ છે, તેા તેવા પ્રકારનુ સ્થાન તે ચાચે નહિ અથવા સ્વીકારે નહિ
मूलम् - से भिक्खू वा भिक्खुणी वा सेज्जं पुण उग्गह जाणेज्जा धूणंसि वा (४) तहपगारे अंत लिक्खजाए दुढे जाव णो उग्गह उगिण्हेज्ज वा परिव्हेज्ज वा ॥ ६५७ ॥