________________
૧૪૪
અ અંતે ભિક્ષુ કે ભિક્ષણી ઝાડાપેશાબની હાજત પીડે ત્યારે રાત્રે કે મારે તે ગૃહસ્થના ઘરનાં બારણાં ઉઘાડે ત્યારે ચાર કે કેાઈ ખાતરપાડું ત્યારે દાખલ થઈ જાય. ત્યારે ભિક્ષુને આમ એવું કલ્પે નહિ કે આ ચાર પ્રવેશે છે કે નથી પ્રવેશતા, નજીક આવે છે કે નજીક નથી આવતા અથવા ધસી આવે છે કે નથી ધસી આવતા, ખેલે છે કે નથી ખેાલતા, તે (ક’ઇ) ઉપાડી ગા, અન્ય ઉપાડી ગયા, તેની પાસે ઉપાડી ગયે, બીજાની પાસે ઉપાડી ગયેા, આ ચાર છે, આ જાસૂસ છે, આ ખૂની છે, એણે આમ કર્યુ` છે. (એમ ન મેલાય તેથી ગૃહસ્થ) તે તપસ્વી મુનિને (જ) ચાર છે એમ માનવાને પ્રેરાય છે. તેથી પૂવે જણાવ્યું છે યાવત્ સ્વીકારવુ' નહિ ***** 7. *~>
I
,"
F
मूलम् - से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्सय जाणेज्जा, तंजहा :- तणपुजेसु वा पलाल जेसु वा सअंडे जाव ससंताणए, तहष्पगारे उवस्सए णो ढाणं वा सेज्जं वा બિસીદિય વાચેત્તજ્ઞા | પૃષ્ઠ૬ ॥
અથ તે ભિક્ષુ કે ભિક્ષુણીને જો એમ જાણવામાં આવે કે એ સ્થાન ઘાસની ગંજીમાં છે, પરાળની ગંજીમા છે, તે ઈંડાવાળુ યાવત્ જાળાંવાળુ છે, તે તેવા પ્રકારનુ નિવાસગૃહ, તેમાં નિવાસ, પથારી કે એઠક તેણે કરવા નહિ.
૪૪૬
मूलम् - से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्सय जाणेज्जा - तणपुजेसु वा पलालपुजेसु અખંઢે નાવ ચેતેTMTM ॥ ૪૪૭ II
અથ-તે ભિક્ષુ-ભિક્ષુણીને એમ જણાય કે ઘાસ જમા કે પરાળપુજમાં ઈંડાજાળાં નહીંવત છે, તે ત્યાં રહેવાતુ કરે.
मूलम्-से आगंतारेसु वा आरामागारेसु वा गाहावतिकुलेसु वा परियावसहेसु वा अभिक्खंण અમિલન સામિતિ ઓવચાળેદિ નો ઓવનઃ ॥ ૪૪૮ ॥
અ—(હવે અન્યની વસતિ તજવારૂપ સ્થાન દર્શાવે છે) હવે રસ્તાના ઘરામા, બગીચાના ઘરમાં કે સ તાપ સહે તેવા ગૃહસ્થાના ઘરમાં તે વારવાર સાથીએની સાથે આવી પહેાચીને વસે નહિ
मूलम् - से आगंतारेसु वा जाव परियावसहेसु वा जे भय तारो उउवहिय वा वासावासियों वा कप्पं वातिणिता तत्थेव भुज्जो भुज्जो संवसंति, अय भाउसो कालाइक्कंत किरिया તે અત્તિ ॥ ૨ ॥
અ -તેણે આવજાવવાળા મઢમા કે ઉદ્યાનવી ઘરમાં કે સંતાપ સહે તેવા ગૃહસ્થાના ઘરમા ચામાસાના કલ્પ પૂરા કરી ત્યાં જ ફ્રી ફ્રી (બીજે ન જઇ આવીને) વસે છે, તેને હું ભિક્ષુ આયુષ્માન, કાલાતિક્રમ ષ કહે છે
""""
{
मूलम् - से आगंतारेसु वा जाव परियावसहेसु वा जे भयंतारो उउलहियं वा वासावासिय वा कप्पं उवातिणावेत्ता तं दुगुणा दुतिगुणेण अपरिहरिता तत्थेव भुज्जो भुज्जो संवसंति अयमाउसो उतरा उवट्ठणकिरिया यावि भवति ॥ ४५० ॥
*