________________
૧૪૨
પ્રકારે જાય. તે આવા સ્વરૂપની છે અને તે આવા સ્વરૂપની નથી, એમ તેને તે કહે, અથવા ખરેખર તેનું મન રાગયુકન થાય. તેથી જણાવવાનું ભિક્ષુને પૃવે જણાવ્યું છે કે આવા સદોષ સ્થાનમાં નિવાસ, શયન કે બેઠક તેણે કરવાં નહિ
૪૩૯
मूलम्-आयाण मेयं भक्खून्स गाहारतिहिं हि संवसमाणसाइह गाहाचतिणिओवा, गाहावति
धूयाओ वा, गाहावतिसुहाओ वा, गाहावतिधातीओ बा, गाहावातिदासीओ वा, गाहावतिकर फरीओ वा, तासि च णं पब बुनपुब सवति। "जे इप भवति समणा भगवंतो जाव उपरता मेहुणातो धम्मातो, णो खलु पर्सि कप्पा सेटुणधम्म परियारणा आउट्टितए, जा य खलु एतेसि सहि सेहुणधम्म परियारणा आउद्यारिजा, पुत्तं खलु सा लज्जा ओयस्सिं तेगस्सि वच्चस्सि जसस्सिं संपहारियं आलोयंढरिलिणज्ज," एयपगारं णिग्धोसं सोच्चा णिसम्म तासि च णं अण्णयरी सढिया त तवस्सि भिकाबू मेहणधम्मपरियारणा आउहावेजा। अह मिक्खूणं पुचोवदिट्ठा जाव ज तहप्पगारे सागारिए उवस्सए णो ढाणं वा सेज्ज वा णिसीहियं वा चेतेज्जा ॥ १४० ॥
અર્થ–ગૃહની સાથે રહેનાર મુનિને આ પ્રમાણે (વળી બીજુ) કમબ ધનુ રથાન છે અહીં
ગૃહસ્થની પત્નીઓ, તેમની દીકરીઓ, તેની પુત્રવધૂઓ, તેની આયાઓ, તેની દાસીએ અને તેની કામ કરનારીઓ તેઓને પૂર્વે આમ કહેવામાં આવેલું હોય છે અહીં જે શ્રમણભગવત હોય છે તેઓ મૈથુનધર્મથી વિરમેલા હોય છે તેઓને મૈથુનધમ, પ્રેર કે ઉત્તેજ કરે નહિ અને જે સ્ત્રી એમની સાથે મૈથુન ધર્મની ચાલ માટે પ્રેરણા કરે છે, તેને ખરેખર પુત્ર પ્રાપ્ત થાય છે. તે પુત્ર એ જવી, તેજસ્વી, વસ્વવાળે. કીર્તિમાન, વ્યવહાર, દેખાવડો અને યુદર થાય છે. આવા પ્રકારનું બેવુ સાભળીને, અવધારીને તેમાથી કેઈ એક શ્રાવિકા તે તપસી મુનિને મૈથુન વ્યવહાર ચલાવવાને પ્રેરણા કરે હવે તે મુનિને જણાવવાનું પૂરે જણાવ્યું છે કે તેવા પ્રકારના સ્થાનમાં તે નિવાસ, શયન કે બેડક સ્વીકારે નહિ
मूलम्-ण्यं खलु तस्स भिक्खूस्स भिक्खूणी बा सामग्गिय ॥ ४४१ ॥
અર્થ–આ ખરેખર તે સાધુસાવીને આચાર છે
-
પહેલે ઉદ્દેશક પૂરે થો
અગિયારમા અધ્યયનનો બીજો ઉદેશક
सूलम्-गाहाबई णामेगे युई समायारा भवंति, भिक्खू य असिणाणाए मोयसमायारे ले तमंचे
दुन्गं पडिले पडिलोमे यावि भवनि । जपुयकम्मं तं पच्छाकम्म, जं पच्छाकम्मं तं पुब्धकम्म ते मिक्पडियाप वट्टलाणे करेज्जा वा नो करेज्जा वा। अह भिक्खूणं पुबोवदिया जाच ज तहगारे उवरूप णो ढाणं वा जाव चेतेन्जा ॥ ४४२ ॥