________________
૮૯
मूलम-अचित्तं तु समासज्ज, हावय तत्थ अप्पगं ।
થોડિરે સકસો જાય, ન મે ઢેઢે પરમજ્જા રા जावज्जीवं परिसहा, उवसग्गा इति संख्या । સંયુàવે મેચા, ચ પનૈયાZE IRI
| છુ. ૮૦ ||
અર્થ :-જંતુ રહિત સ્થાન પ્રાપ્ત કરીને, તે જગ્યાએ ચૈાગીએ પેાતાની જાત સ્થાપવી જોઇએ. દેહમાં જે પરિષહે ઉત્પન્ન થાય છે, તે મારા નથી (માર્′ સ્વરૂપ નથી ), એમ વિચારીને સ’પૂર્ણપણે કાયાને ( કાયાના મમત્વને ) ચેાગી ત્યાગી દે. પરિષડા ને ઉપસર્ગો તે જીવન પત છે, એવા અભિપ્રાયથી દેહના ભેદ માટે નિવૃત થયેલ તે ચેાગી આ પ્રજ્ઞાના ખળથી પરિપàા ને ઉપસર્ગાને સહન કરે.
मूलम् - भेउरेसु न रजिन्जा, कामेसु बहुत रेसु षि ।
ઇકોમં ૬ મેત્રિના, પુત્રન સપેદિયા ॥૧॥ सामहिं निमन्तिजा, दिवमायं न रूह |
तं परिस माहणे, सच्चं नृमं विहूणिया ||२४||
'
मट्ठेहि अमुच्छिए, आउकालस्स पारए । तितिरखं परमं न च्चा, षिमोहन्नयरं हियं ||१५||
! ૬ ૧૨
આમત્રણ આપે તે પણ ) ઈચ્છા કે લાભને સેવે દિવ્યૂ માયા પર ચેાગી આવરણને ક્ષય કરી નાખે, પામનાર બધા પદાર્થાંમાં પંડિતમરણુ ગ્રહણ કરે,
તે
અર્થ :-નશ્વર એવા બહુ પ્રકારના કામણેાગેમાં પણ ( જો કોઈ રાજદે ચેગી યાગ કરે નહિ. અચળ કીર્તિવાળા મેાક્ષના વિચાર કરીને નહિ, કદાચ શાશ્વત ભાગા માટે કોઈ દેવ નિમત્રણ કરે તે તે શ્રદ્ધા રાખે નહિ. બ્રહ્મજ્ઞાની પુરુષ એને ખરાખર સમજીને સ તિતિક્ષાને ઉત્તમ તત્ત્વ જાણીને આયુષ્યના અંત સમયને પાર મૂર્છા તજનાર તે આ ત્રણમાથી એક મેહક્ષય કરનારૂં હિતકારી એમ હું કહું છું.
ઇતિ આઠમા ઉદ્દેશક પૂરા
ઉપધાનશ્રુત નામના નવમાં અધ્યયનને પ્રથમ ઉદ્દેશક
આ અધ્યયનમાં શ્રમણ ભગવાન મહાવીરની જીવનચર્યા દર્શાવવામાં આવી છે, તે તપશ્ચર્યાથી ભરપુર છે. પ્રથમ ઉદ્દેશકમા ભગવાનને વિહાર, બીજા ઉદ્દેશકમા હૈયા ને આસન, ત્રીજામાં અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગાની તિતિક્ષા, ચેાથામાં ક્ષુધાથી ઉત્પન્ન પીડા વખતે પણ વિશિષ્ટ અભિગ્રહા, એ પ્રમાણે વર્ણન આ અધ્યયનમાં આપવામા આવ્યું છે.
ઉપધાન એટલે તપશ્ચર્યાં. કર્મો ધવાય એટલે જ્ઞાન ખરાખર રાપી શકાય. આ રીતે તપશ્ચર્યા જ્ઞાનને રેપવાનુ કારણ હાવાથી તેને ઉપધાન કહેવાય છે.