________________
પિત નુ જ્ઞાન, અથવા કોઈ નિમિત્તને કારણે થતા તીવ્રબોધ ભિક્ષુને જાગૃતિને માટે અત્યંત ઉચ ગી છે, તેમ જણાવે છે. ઉપરાની બાબતમાં કઈ કાર વચને કહે, ને પણ તેને મધુર વચનોથી સમજાવવું, અને ધર્મબોધ કરે એવા મુનિને વહેવાર અહીં દળે છે.
सूलम्-मझिमेणं पयसा वि एगे संवुझमाणा समुठिया सुच्चा मेधावी ययणं पंडियाणं
सिमिया, समिधाए स्मे आरिह वेइप ते अण पखमाणो अणइबापमाणा अपरिग्गहेमाणा को परिगहावंती सवाति च णं लोगति हिाय दंडं पाणेहिं पायं कम्मं अकुपणे पर सहं अगथे विवाहिए, ओए जामस्त खेयन्ने उपाय आपण च
નદી | #. | અર્થ.-કેટલાક બુદ્ધિમાન પુરુષો મધ્યમ વયમાં પણ ધર્મ સાભળીને કે પડિતેની પાસેથી અવધારીને
સમ્યગ પ્રજ્ઞા વડે ઉદ્યમવંત થઈને આર્ય અર્થાત્ પૂજ્ય પુરુષોએ જણાવેલ ધર્મ બરાબર સમજનારા થાય છે. તેઓ અસ યમી જીવનની ઈચ્છા કરતા નથી, પ્રાણહિંસા કરતા નથી, પરિગ્રહ ધારણ કરતા નથી, અને અપરિગ્રહી રહે છે, તે સર્વ લોકમાં પ્રાણીઓ પ્રત્યે દંડ તજી દઈને, પાપ કર્મ કરતા નથી, (આવા પુરુષો) રાગદ્વેષ રહિત મોક્ષના સ્વરૂપને જાણનાર તેજ જન્મ-મરણની વિપત્તિ જાણીને, (પાપકર્મ કરતા નથી, તે મહાન નિગ્રંથ છે એમ
સમજાવેલું છે. मूलम्-आहारोषचया देहा परीसह पभंगुरा, पासह एगे सब्धि दिहि परिगिलायमाणेटिं, ___ ओए दयं एयइ, जे संनिहाण सत्यस्त खेचन्ने से भिक्ष्खु कालन्ने, बालन्ने, मायन्ने,
खणन्ने, विणयन्ने, समयन्ने परिग्गहं अममायमाणे कालेणुलाइ अपडिन्ने दुहओ छित्ता
નિશા છે . હદ | અર્થ:–આ શરીરે આહારથી વૃદ્ધિ પામનારાં છે, અને પરિષહોથી ક્ષીણ થનારાં છે. કેટલાક લોકોને
તમે બધી ઈદ્રિના વિષયમાં કાયર બનીને (સંયમમાથી કરમાઈ જતા જુઓ) તેનાથી વિપરીત રાગદ્વેષ રહિત પુરુષ દયારૂપ સંયમનું પાલન કરે છે. જે સનિધાન કહેતા આવરણના શાસ્ત્રને જાણકાર છે, તે ભિક્ષુ કાલને જાણનાર છે, બલને જાણનાર છે, માત્રાનો જાણનાર છે, એગ્ય ક્ષણને જાણનાર છે, વિનયને જાણનાર છે, અને સિદ્ધાંતને જાણનાર છે. પરિગ્રહ પર મમતા દૂર કરીને એગ્ય સમયે અનુષ્ઠાન કરીને નિદાનરહિત રાગ અને દ્વેષ બનેને છેદીને તે મેક્ષ પામે છે.
मूलम-तं भिक्खु सीयफास-परिवेषमाणगायं उपसंकभित्ता गाहाबई बूया-आउसंतो! समणा!
नो खलु ते गामधम्मा उव्वहंति ! आउसंतो गाहावई! मो खलु मम गामधम्मा उव्याहंति सीयफासं च नो अलु अट्ट संचाएमि अहियालिचए, बगे खलु मे कप्पइ अगणिकायं उजालिप्तए बा, पज्जालिप्तए पा, कायं आयवित्तए पा पयाषिचप वा अन्नेसि था वयणाओ, खिया व एयं वयंसस्स परो अगणिकायं उज्जालित्ता पन्जालित्ता, कायं आयानिज्ज पयापिन्ज पा तंबभिखू पडिले हाए आगमित्ता आणविज्जा अणासेवणाए fસ મિ ! સૂ, ૨૯૭ |