SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth અભિષેકોના નામ પૂજાના વિશેષ ભાવાર્થમાં કહેવાશે. આ અભિષેક કરવાનો ઈંદ્રોનો અનાદિકાળનો કલ્પ છે અને ભવિષ્યમાં અનંતકાળમાં પણ આ પ્રકારનો કલ્પ વિદ્યમાન રહેશે. ॥ ૧ થી ૪ ।। તે વખતે ઇંદ્ર મહારાજા મરૂદેવી માતાને સારીસારી આશિષો આપે છે. ચાર ઘડી રાત પાછલી બાકી રહે છે ત્યારે મેરુપર્વતના સ્નાત્રની પૂર્ણાહુતિ કરી પ્રભુજીને માતા પાસે લાવે છે અને અવસ્વાપિની નિદ્રા હરી લઈ પ્રભુને સુપ્રત કરે છે. જમણા અંગૂઠામાં ઇન્દ્ર અમૃતનું સિંચન કરે છે. ત્યારબાદ નાભિરાજા અને ઇન્દ્ર મળીને પ્રભુજીનું શ્રી ઋષભદેવ એવું નામ સ્થાપન કરે છે. ત્યાર પછી ઉંમર થયે સુનંદા અને સુમંગલાની સાથે ભગવાનનું પાણિગ્રહણ થાય છે. પ્રભુજીને સંતતિમાં સો પુત્ર અને બે પુત્રીઓ થાય છે. પ્રભુજી ભાઈ-બહેનના સંભોગ નિવારી યુગલાધર્મનું નિવારણ કરે છે. બાહુબલીની સાથે બ્રાહ્મીનું અને ભરતની સાથે સુંદરીનું સગપણ (વિવાહ) ઠરાવે છે. આવા અવસર્પિણીકાળના અનંતા આરા કલ્પ પ્રમાણે થયા છે, થાય છે, અને થશે, કવિરત્ન શ્રી દીપવિજયજી મહારાજ કહે છે કે ઋષભ પ્રભુના પસાયથી અમને હંમેશાં ધર્મની પ્રાપ્તિ થાઓ. એ માટે પ્રભુની ભક્તિના રસિક જીવો માંગલિક નામો અહોનિશ ગાય છે. ૫-૬-૭-૮॥ | ઢાળ || (ગીત હું તો મોહી રે નંદલાલ મોરલીને તાને, તથામહારે દીવાળી થઈ આજ, પ્રભુમુખ જોવાને—એ દેશી) ઋષભના વંશ ને ગોત્ર વખાણું, સ્થાપ્યાં જે સુરરાજે રે ॥ એક કોડાકોડીસાગર માંહે, પ્રત્યક્ષ વરતે આજ ॥૧॥ ધનધન એ કુલને રે ॥ જેમાં પ્રગટયા જિન બાવીસ, ધન ધન એ કુલને રે એ આંકણી પંચ મેઘથી હુઈ વનરાઈ, હુઓ કાશ સમુદાય રે । સાત વાર ફરી ફરીને ઊગે, શેલડી તેહની થાય ॥ ધન૦ । જેમાં ॥૨॥ પ્રભુનાં ગોત્ર વંશને કરવા, હરિ ઉછરંગે જાયે ચા મારગમાંથી શેલડી સાંઠો, લેઈ જિન પાસે આવે હાથ પસારી લેઈ ઋષભજી, ઇન્દ્રે અવસર જાણી રે ।। કાશ્યપ ગોત્ર વંશ ઈશ્વાગ એ, થાપે કહી સુરવાણી નેમનાથ મુનિસુવ્રત જિનનો, શ્રી એ દોય પ્રભુના ગુણ રત્નાકર, બાવીસ જિન સહુ કાશ્યપગોત્રી, એ માંહેથી છત્રીસ ફુલ પ્રગટયા, Ashtapad Tirth Pooja ॥ ધન૦ । જેમાં ાણા ॥ ધન૦ । જેમાં ૫૪॥ હરિવંશ સોહાવે રે ॥ ગૌતમ ગોત્ર સોહાવે ॥ ધન૦ । જેમાં પા ઈક્ષ્વાગ વંશી છાજે રે । રાજકુલી જેહ રાજે ॥ ધન૦ | જેમાં૦ ॥૬॥ ૬ 338 -
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy