SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth અષ્ટાપદ પર્વત પર જઈ શું કર્યું ? કેવળજ્ઞાન પામવાનું નિમિત્ત : ભગવાનનું નિર્વાણ. (૧) ચોવીસ તીર્થંકર પ્રભુને વાઘા. કેવળજ્ઞાન પામવાનું વર્ષ ઃ વિક્રમ વર્ષ પૂર્વ ૪૭૦ વર્ષ (૨) જગચિંતામણિ ચૈત્યવંદન રચ્યું. કેવલી પર્યાય : ૧૨ વર્ષ (૩) વસ્વામીના જીવ દેવ તિયદ્રંભકને (પુંડરીક કેવળજ્ઞાન પામ્યા પહેલાં મનોવેદના : શ્રી વીર પ્રભુના નિર્વાણથી વેદના. કંડરીક અધ્યયન ભણી) પ્રતિબોધ. ઘસક પડ્યો તવ ધ્રાસકો, ઉપન્યો ખેદ અપાર; (૪) વળતાં ૧૫૦૩ તાપસોને પ્રતિબોધ, દીક્ષા, વીર-વીર કહી વલવલે સમરે ગુણ-સંભાર.” ૧. પારણું. પૂછીશ કોને પ્રશ્ન હું, તે કહી ભગવંત; પારણું : ઉત્તર કુણ મુજ આપશે, ગોયમ કહી ગુણવંત.” ૨. ખીર ખાંડ વૃત આણી, અમિ અqઠ અંગુઠ કવિ, - વિજયમાણિક્યસિંહસૂરિ ગોયમ એકણ પાત્ર, કરાવે પારણું સવિ.” શ્રી ગૌતમસ્વામીને કેવલજ્ઞાન પૂર્વે કેટલાં જ્ઞાન : મતિ, (રાસ, ગાથા-૪૦) શ્રુત, અવધિ, મન:પર્યવ-૪. ગોચરી વાપરતાં ૫૦૧ને કેવળજ્ઞાન, સમવસરણ દેખતાં સમક્તિ કર્યું હતું : ક્ષાયોપથમિક. ૫૦૧ કેવળી, જિનવાણી સાંભળી ૫૦૧ કેવળી-એમ પ્રભુ મહાવીરને કેટલા ગણધર : ૧૧ ગણધર ભગવંત. સર્વે ૧૫૦૩ કેવળી થયા. પ્રભુ મહાવીર પછી કેટલા મોક્ષે પધાર્યા : શ્રી ગૌતમ ગુરુ જેને દીક્ષા આપે તે કેવળી થાય. આમ ૨. (૧) શ્રી ગૌતમસ્વામી (૨) શ્રી સુધર્મસ્વામી. ૫૦,૦૦૦ ગૌતમગુરુના શિષ્ય કેવળ પામ્યા. પ્રભુ વર્તમાન પટ્ટ પરંપરા કયા ગણધરની ઃ શ્રી સુધર્મસ્વામીની મહાવીરના ૭૦૦ શિષ્યો મોક્ષે ગયા છે. પટ્ટ પરંપરા. તીર્થ અષ્ટાપદે આપ લબ્ધ જઈ, પંદરશે ત્રણને દીખ દીધી, વર્તમાન ૧૧ અંગ કોની રચના : અમને પારણે તાપસ કારણે શ્રી સુધર્મસ્વામીની. (સિવાય શ્રી ભગવતીજી) ક્ષીર લબ્ધ કરી અખૂટ કીધી.' શ્રી ભગવતીજીમાં કેટલા પ્રશ્નો છે? (છંદ ઉદયરત્ન'). ૩૬૦૦૦ પ્રશ્નો શ્રી ગૌતમસ્વામીએ પૂછેલા. કેવળજ્ઞાન પામવાનો દિવસ-સમય : કારતક સુદ ૧ (ઝાયણી) પરોઢીએ. ‘કરણી’ એક ઉચ્ચતમ ક્રિયાપાત્રતાનું સૂચક છે. સાથે એ પણ ધ્વનિત થાય છે કે એ મહાન તત્ત્વજ્ઞાની કેવળ-જ્ઞાનસાગરને આરપાર માપવામાં જ કેવળ સમર્થ ન હતા, પરંતુ આચારક્રિયાનું પણ ઉચ્ચતમ ઉદાહરણ બનીને હજારો વર્ષ બાદ આજે પણ ઝગમગી રહેલી છે. ગૌતમસ્વામીની તપશ્ચર્યાની સાથે શાન્તિસહિષ્ણુતાનો મણિ-કાંચન સંયોગ હતો. શાન્તિને કારણે તપજ્યોતિથી તેમનું મુખ-મંડળ દેદીપ્યમાન હતું. ગૌતમસ્વામીએ તપ કરીને આત્મજ્યોતિને દેદીપ્યમાન બનાવી હતી. આ તપમાં કોઈ પ્રકારની કામના, આશંસા અને યશકીર્તિની અભિલાષા ન હતી. સમતા એ સાધનાના કેન્દ્રમાં હતી અને અહિંસા, સંયમ અને તપની સિદ્ધિના માટે એ સાધના સમર્પિત થઈ હતી. ગુરુ ગૌતમ જ્યાં હોય ત્યાં આનંદ અને પ્રસન્નતાની મધુરતા પ્રસરતી રહેતી. અધ્યાત્મની ચરમ સ્થિતિ પર પહોંચેલા સાધક માટે તપોજન્ય લબ્ધિઓ અને સિદ્ધિઓ તેમનાં ચરણોમાં આળોટવા લાગે છે. ગુરુ ગૌતમસ્વામીનો પુણ્યાનુયોગ કંઈક એવો વિશિષ્ટ હતો કે લબ્ધિઓના ભંડારરૂપ બનીને દીન-દુઃખી જીવોના મોટા આધાર, અશરણના શરણ અને દીનોના ઉદ્ધારક તરીકે કીર્તિના Gautam Swami - Ek Adhyayan - 304
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy