________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(8) - પરિસિદ-નિયંતi :पढम परिसिटुं - "विसयाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪-વિસા શો' જેવું. वीयं परिसिष्टं "विसिट्ट सदाणुक्कमो' આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શાબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૧-ગારી વિશિષ્ટ સંવર" જેવું. तइयं परिसिडें- “विसेस नामाणुक्को " ૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે નિ, સા ...વગેરે ક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-ચંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ-ગામ વિર નામ ૌર” જેવું. વર્ષ પરિસિÉ - “હાગુજુવાનો”
૫-[૪૯] આગમમાં આવતી ગાથાને કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તેને ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ-ગામ પાસાપુ ” જેવું. पंचमं परिसिटुं "सुत्ताणुक्को " ૪૫-૪૯) આગમમાં આવતા સુત્રોને કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
નોંધઃ- સમગ્ર ૪૫ આગામમાં પ્રત્યેક સત્ર કે ગાથાને અંતે અંગ્રેજી પકિન પકી વૃત્તિનો અંક
નિશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને વિનત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. આગબોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ હડ(૩) રાષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જલધા છે. -વનત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - યુપી - પૂ. પુન્યવિજયજી મ.સંપાદિત, નિલીવૂકનૈયાલાલજી સંપાદિત, યવહાર, પૂ.મુનિ માણેક સંપાદિત, ગયો . પૂ.જનવિજયજી સંપાદતિ છે મહાનિસીહ ની વૃત્તિનથી. સાસુ ઉંધ ની મુર્રિજ મળી છે. માટે તેનું ક્રમાંકન થઈ શક્યુ નથી.
For Private And Personal Use Only